News

બાલકનીમાં કબૂતરની ગંદકીની કંટાળી ગયા છો, બસ આ ઉપયા કરી લો, બાલકની સામે કબૂતર જોશે પણ નહીં

અમદાવાદ: સામાન્ય રીતે ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે કબૂતર ઘરની બાલકની આવીને બેસે છે એટલું જ નહીં, પરંતુ ગંદકી…

કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી

સમારોહની શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ, જેણે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલ બનાવ્યો. કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી…

PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે ગુજરાત સરકારની મોટી કાર્યવાહી

પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.  મોડી રાત…

અયોધ્યામાં મોરારી બાપુના કથાવાચન સાથે આસ્થાના ‘ગૃહ-આગમન’નું શુભ સમાપન થયું

અયોધ્યા: ચિત્રકૂટથી લંકા અને ફરી પાછા અયોધ્યા સુધી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના પવિત્ર પદચિહ્નોને અનુસરતી મહાન રામ યાત્રા 4 નવેમ્બર,…

એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બે દિવસીય ‘કેસ રાઇટિંગ વર્કશોપ’નું આયોજન કરાયું

એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા બે દિવસીય ‘કેસ રાઇટિંગ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપ 4 અને…

વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની મૂર્તિ માટે માત્ર 3 કલાકમાં 31 તોલા સુવર્ણ દાનની જાહેરાત

વિશ્વઉમિયાધામ ખાતે ટ્રસ્ટી અને હોદ્દેદારોનું સ્નેહમિલન યોજાયું, 1500 લોકો ઉપસ્થિત રહ્યા આ વર્ષમાં વિશ્વઉમિયાધામ માટે 250 કરોડનું દાન એકત્ર કરવાનો…

Latest News