સ્થાનિક સમાચાર

જીવનસંધ્યા ખાતે ફાધર્સ ડેનું સેલિબ્રેશન

અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં આવેલ વૃધ્ધાશ્રમ જીવનસંધ્યામાં ફાધર્સ ડેનું આયોજન કરવામાં આવેલ છે. આ સેલિબ્રેશન તા. ૧૭મી જૂન રવિવારનાં રોજ રાખવામાં…

પાલડીયા કોર્પોરેશનમાંથી રૂા.૮૦ લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ માલ જપ્ત કરાયો

તંત્રને ૬ જૂન ૨૦૧૮ના રોજ મળેલી માહિતી અનુસાર ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડામાં જીરૂમાં ભેળસેળ કરવા બદલ પાલડીયા કોર્પોરેશનમાંથી રૂા.૮૦.,૦૮,૦૦૦થી વધુ કિંમતનો…

બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા અનોખો પ્રયાસ

અધિકમાસ એટલે દાન ધર્મ અને સારા કાર્ય કરવાનો સમય. દરેક વ્યક્તિ પોતાની યથા શક્તિ પ્રમાણે અલગ અલગ રીતે સારા કાર્યો…

ભાગવત સપ્તાહનું આયોજન…

અધિકમાસ નિમિત્તે મણિનગર સ્થિત શારદાબેન વાડીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે. 7 જૂન 2018ના રોજ સપ્તાહનો પ્રથમ દિવસ હતો.…

કુમકુમ મંદિર ખાતે સોમવારે ફૂલોના શણગાર સજવામાં આવ્યા

કુમકુમ મંદિર ખાતે ચાલી રહેલા નવપારાયણ ચાલી રહ્યા છે. ૧૧ જૂનના રોજ શ્રી સ્વામિનારાણ મંદિર- કુમકુમ- મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ…

ડાંગ જિલ્લાને નો પ્લાસ્ટિક ઝોન જાહેર કરાયો

યુનાઇટેડ નેશન્સ દ્વારા નક્કી કરાયા મુજબ સને ૧૯૭૨થી ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિન-પમી  જુનની આ વર્ષની ઉજવણી ભારતના યજમાનપદે પ્લાસ્ટિક પ્રદૂષણની…