અમરેલીઃ અમરેલી જિલ્લામાં શુક્રવારે ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડિઝલ-એલ.ડી.ઓ. જેવા ઇંધણના સંગ્રહ અને વેચાણ બાબતની બાતમીઓના આધારે બાબરા તથા સાવરકુંડલા મુકામે…
યોગના મહત્વને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ઉત્સાહભેર વિશ્વ…
અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં આવેલ વૃધ્ધાશ્રમ જીવનસંધ્યામાં ફાધર્સ ડેનું આયોજન કરવામાં આવેલ છે. આ સેલિબ્રેશન તા. ૧૭મી જૂન રવિવારનાં રોજ રાખવામાં…
તંત્રને ૬ જૂન ૨૦૧૮ના રોજ મળેલી માહિતી અનુસાર ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડામાં જીરૂમાં ભેળસેળ કરવા બદલ પાલડીયા કોર્પોરેશનમાંથી રૂા.૮૦.,૦૮,૦૦૦થી વધુ કિંમતનો…
અધિકમાસ એટલે દાન ધર્મ અને સારા કાર્ય કરવાનો સમય. દરેક વ્યક્તિ પોતાની યથા શક્તિ પ્રમાણે અલગ અલગ રીતે સારા કાર્યો…
અધિકમાસ નિમિત્તે મણિનગર સ્થિત શારદાબેન વાડીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે. 7 જૂન 2018ના રોજ સપ્તાહનો પ્રથમ દિવસ હતો.…

Sign in to your account