સ્થાનિક સમાચાર

ફ્લાવર શોની ફોરમથી અમદાવાદીઓ આકર્ષાયા

રિવરફ્રન્ટ ખાતે સતત છઠ્ઠા વર્ષે યોજાઇ રહ્યો છે ફ્લાવર શૉ  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ફુલોની આહલાદકતા અને…

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન

ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું અવસાન ઉંઝા ઉમિયામાતા સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલનું હૃદય રોગના કારણે અવસાન થયું છે. તેઓ…

કર્મા ફાઉન્ડેશન ઉપક્રમે એનજીઓ મીટ યોજાઈ

તા.28 ડિસેમ્બર, 17નાં રોજ અમદાવાદ ખાતે એક એનજીએ મીટ યોજાઈ. આ મીટ કર્મા ફાઉન્ડેશને આયોજિત કરી હતી. આ સંમેલન યોજવા…

માત્ર ૩૨૭ મતોથી જીત્યા ભાજપાના દિગ્ગજ નેતા: જાણો કોણ

માત્ર ૩૨૭ મતોથી જીત્યા ભાજપાના આ દિગ્ગજ નેતા ગુજરાત વિધાનસભાના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક રહ્યા છે, ત્યારે ભાજપાના એક દિગ્ગજ…

ગુજરાતમાં કોંગ્રેસની હાર સાથે આ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાર્યા ચૂંટણી જંગ

ગુજરાતમાં કોંગ્રેસની હાર સાથે આ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાર્યા ચૂંટણી જંગ ગુજરાતમાં કોંગ્રેસે ગત વિધાનસભા કરતા વધુ બેઠકો મેળવવામાં…

બાપુનગરમાં કોંગ્રેસે મેળવી જીત

બાપુનગરમાં કોંગ્રેસે મેળવી જીત ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપા અને કોંગ્રેસ બન્ને પક્ષો માટે મહત્વપૂર્ણ રહી…