સ્થાનિક સમાચાર

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૧મા જન્મજયંતી વર્ષ નિમિતે ૨૧મી જાન્યઆરીએ ચોટીલા ખાતેથી “ભારત ગૌરવ” સાયકલ યાત્રા યોજાશે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૧મા જન્મજયંતિ વર્ષની ઉજવણી સાથે દેશના ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને ૧૯૮૮-૮૯માં અરૂણાચલથી – ઓખા સુધીની…

બિન અધિકૃત ગેરહાજર શિક્ષકો હાજર થવા ફરમાનઃ અન્યથા સેવા સમાપ્ત કરવામાં આવશે

ગાંધીનગર જિલ્લામાં સતત લાંબા સમયથી બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા પ્રાથમિક શિક્ષકોએ દિન-૧૦માં હાજર થવાનું રહેશે, જે તેઓ હાજર નહીં…

કરૂણા અભિયાન: ઉત્તરાયણમાં મૂંગા-અબોલ પશુ જીવોની સારવાર-સુશ્રુષા માટે મહાઅભિયાન

ઘાયલ પક્ષીઓને ઓપરેશન માટે સુરત ખાતે ત્રણ ઓપરેશન કેન્દ્રો કાર્યરત સુરતમાં ૧૯૬૨ હેલ્પ લાઈન પર કોલ કરવાથી સ્થળ પર જ…

ઉપલેટાના પ્રાંસલા ગામે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ

રાજકોટ જિલ્લમાં ઉપલેટાની પાસે આવેલા પ્રાંસલા ગામે ગત રાત્રે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ થયા છે અને ૧૫ ગંભીર રીતે…

આશ્કા ફાઉન્ડેશનની ઉત્તરાયણ તહેવાર નિમિતે અનોખી પહેલ

અમદાવાદઃ ઉત્તરાયણ એટલે નાના-મોટા સૌને આનંદ આપતો તહેવાર. આ દિવસે આબાલવૃદ્ધ સૌ ધરની છત પર જોવા મળે છે. યુવાઓ પોતાની…

મોબાઇલ તથા સીમકાર્ડ લે-વેચ કરનારાઓએ આઇડી પ્રુફ લેવું જરૂરીઃ જાહેરનામું પ્રસિદ્ધ

સૂરતઃ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ અને મોબાઈલ ચોરીનું પ્રમાણ વધ્યું હોઈ, આવા ગુનાઓને શોધી કાઢવા માટે આઈએમઈઆઈ નંબરનું…