સ્થાનિક સમાચાર

ઉપલેટાના પ્રાંસલા ગામે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ

રાજકોટ જિલ્લમાં ઉપલેટાની પાસે આવેલા પ્રાંસલા ગામે ગત રાત્રે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ થયા છે અને ૧૫ ગંભીર રીતે…

આશ્કા ફાઉન્ડેશનની ઉત્તરાયણ તહેવાર નિમિતે અનોખી પહેલ

અમદાવાદઃ ઉત્તરાયણ એટલે નાના-મોટા સૌને આનંદ આપતો તહેવાર. આ દિવસે આબાલવૃદ્ધ સૌ ધરની છત પર જોવા મળે છે. યુવાઓ પોતાની…

મોબાઇલ તથા સીમકાર્ડ લે-વેચ કરનારાઓએ આઇડી પ્રુફ લેવું જરૂરીઃ જાહેરનામું પ્રસિદ્ધ

સૂરતઃ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ અને મોબાઈલ ચોરીનું પ્રમાણ વધ્યું હોઈ, આવા ગુનાઓને શોધી કાઢવા માટે આઈએમઈઆઈ નંબરનું…

રાજકોટ જિલ્લા માટે દ્રિચક્રી તથા મોટરકાર વાહનોની શરૂ થતી નવી સીરીઝની હરાજી

રાજકોટઃ પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા ગુજરાત મોટર વાહનનિયમ-૧૯૮૯ ૪૩ X મુજબ દ્વિચક્રી વાહનો માટે તા. ૧૦/૦૧/૨૦૧૮ના રોજ જી.જે.૦૩-કે.ડી (GJ-03-KD),…

પ્રતિ ક્વિંટલ રૂ.૪૫૦૦/ના ભાવે કુલ ૭૦ લાખ ક્વિંટલથી વધુ મગફળીની ખરીદી કરાઇ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે લાભપાંચમ એટલે કે તા.૨૫ ઓક્ટોબર ૨૦૧૭થી મગફળીની ખરીદી કરવાનો…

શ્રી સમસ્ત ખડાયતા મેરેજ બ્યુરો દ્વારા અમદાવાદ ખાતે ૩૫મો સ્નેહ સંગમ મેળો યોજાયો

સંસાર રથને સરળતાથી હાંકી શકાય તે માટે યોગ્ય જીવનસાથીની પસંદગી અનિવાર્ય છે. છેલ્લા ૩૫ વર્ષથી આ કાર્ય સફળતા પૂર્વક શ્રી…