સ્વાસ્થ્ય

ડૉ. અગ્રવાલ સુરત, ભાવનગર અને વાપીમાં પાંચ આંખની હોસ્પિટલો હસ્તગત કરે છે; ગુજરાતમાં વધુ ટીયર I અને II શહેરોમાં પ્રવેશવાની યોજના

: પોતાની સમગ્ર ભારતમાં વિસ્તરણ યોજનાના ભાગરૂપે ડો. અગ્રવાલ્સ આઇ હોસ્પિટલ કે જે ભારતની આંખની હોસ્પિટલોના પ્રતિષ્ઠિત નેટવર્કમાંની એક છે,…

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૪૬૪ નવા કેસ નોંધાયા

ભારતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૪૬૪…

કેન્દ્ર સરકારે મંકીપોક્સ વેક્સીન બનાવવા ટેન્ડર બહાર પાડ્યું

કેન્દ્ર સરકારે મંકીપોક્સ વેક્સીન બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આઈસીએમઆરે રસી વિકાસ અને તપાસ કિટ બનાવવામાં…

ભારતીય વૈજ્ઞાનિકોને મળ્યો જીવીત મંકીપોક્સ વાયરસ

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) હેઠળ પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલોજી ના વૈજ્ઞાનિકોએ દર્દીના નમૂનામાંથી મંકીપોક્સ વાયરસને અલગ…

મંકીપોક્સ સામે સરકારની તૈયારીઓ શું છે જાણો

કોરોના બાદ મંકીપોક્સના કારણે દુનિયામાં દહેશત ઊભી થઈ છે. અત્યાર સુધીમાં ૭૫ દેશોએ ૧૬ હજારથી વધુ દર્દીઓની પુષ્ટી કરી છે.…

ચૈન્નાઈના જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર દર્દીને ઉમદા જીવન, આરોગ્યની પ્રેરણા આપવા અમદાવાદની મુલાકાત લેશે

ચેન્નાઈના શ્રેષ્ઠ પિડિયાટ્રિક લિવર નિષ્ણાતોમાં ઍક ઍવા ડો. નરેશ શનમુગમ લિવરની વિવિધ બિમારીથી પીડિત બાળકો સાથે વન ટુ વન પરામર્શ…

Latest News