સ્વાસ્થ્ય

કોરોનાની સંભવિત પરિસ્થિતિઓની સજ્જતા અર્થે ની મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહભાગી બન્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના નેતૃત્વ હેઠળ કોરોના સામેની સજ્જતા અર્થે અગમચેતીના ભાગરૂપે ૧૦ અને ૧૧ મી…

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને ‘કેન્ડીડા ઓરિસ’ નામની ઝડપથી ફેલાતી ફંગસ વિશે ચેતવણી આપી

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને 'કેન્ડીડા ઓરિસ' નામની ઝડપથી ફેલાતી ફંગસ વિશે ચેતવણી આપી હતી, જેના કારણે દર્દીઓ…

લોકોમાં વારંવાર કોવિડ થયા બાદ ડોક્ટરોએ ચેતવણી આપી, ડોકટરોનું કહેવું છે કે ‘સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરોનું વધારાનું જોખમ’

દેશમાં કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર જોર પકડવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ફરીથી કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.…

છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના ૫૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા, ૧૨ લોકોના થયા મોત

ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે. આજે પણ એક જ દિવસમાં ૫ હજારથી વધુ નવા કોરોના વાયરસના કેસ…

ગુજરાતમાં કોરોનાના આ વેરિયન્ટના કેસ આવી રહ્યા છે સામે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના અંગે બેઠક યોજી…

ભારતમાં ફરી કોરોનાની તબાહી, ચોથા બુસ્ટર ડોઝની ચર્ચા, WHOએ જાહેર કરી ગાઇડલાઇન

ભારતમાં કોરોનાની સ્થિતિ જો તમને જણાવીએ તો ભારતમાં શનિવારે કોરોના વાયરસના કેસ લગભગ ૩ હજાર પર પહોંચ્યા હતા. કુલ ૨૯૯૪…

Latest News