સ્વાસ્થ્ય

આંખોમાં જોવા મળતો ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’થી ગભરાવાની જરૂર નથી પણ,વધુ ફેલાય નહીં તે માટે યોગ્ય સારવાર-સાવચેતી રાખવી જરૂરી

રાજ્યના અમુક જિલ્લાઓમાં હાલમાં આંખો સાથે સંબંધિત ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ના નાના-મોટા કેસો નોંધાયા છે. આંખોમાં જોવા મળતો આ વાઈરલ કનઝંક્ટીવાઈટીસથી ગભરાવાની…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ આંખ આવવાના ૧૫થી વધુ કેસ

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં બધા જ જિલ્લામાં સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. જો કે બીજી…

દૂનિયા પર ગુલિયન બેરી સિન્ડ્રોમ નામની બિમારીનો ખતરો

ગુલિયન બેરી સિન્ડ્રોમના કારણોને સંપૂર્ણ રીતે સમજવું હજુ પણ તબીબી વિજ્ઞાન માટે એક પડકાર છે. પરંતુ ગુઇલેન બેરી સિન્ડ્રોમને ઓટોઇમ્યુન…

“PRIDE OF NATION અને સર્વશ્રેષ્ઠ પેથોલોજી લેબોરેટરીના”
એવોર્ડથી સન્માનિત સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રિચર્ચ ઈન્સ્ટીટુયુટ

સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટુયુટની સ્થાપના ૧૯૯8 માં કરવામાં આવી. જેનો ઉદ્દેશય સામાન્ય જનતાને પોષાય તેવી રાહત દરે અને અધતન ટેકનોલોજીવાળી લેબોરેટરી ટેસ્ટીગ સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો છે. સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટુયુટ કન્સલટન્ટ ડોકટરો તથા દર્દીઓને ઉત્તમ રાહતદરે અને આંતરરાષ્ટ્રીય ધોરણોની ગુણવતાયુક્ત સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબંધ્ધ છે. આ પ્રતિબંધ્ધતાને પૂર્ણ કરવા માટે અદ્યતન ટેકનોલોજી ધરાવતા US FDA APPROVED સર્વશ્રેષ્ઠ સાધનો અને ઉચ્ચ ગુણવતાયુકત રિએજન્ટસ સાથે અનુભવી મેડિકલ ટીમ કાર્યશીલ  છે. સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટુયુટ પોતાના ગ્રાહકલક્ષી અભિગમના કારણે ગ્રાહકો તથા ડોકટરોની સૌથી વધારે પસંદગી પામેલ લેબોરેટરી છે. મુખ્ય સિધ્ધીઓ •             જયારે સવાલ blood  રિપોર્ટનો હોય ત્યારે શંકા નહિ સીધુ સમાધાન એટલે સન પેથોલોજી લેબોરેટરી         ૨૫ વર્ષ નો વિશ્વાસ જ બનાવે છે આ લેબોરેટરી ને ખાસ - વિશ્વાસ ૨૫ વર્ષનો . •             સાયન્સસિટી વિસ્તારમાં ૧૦૦૦૦ ચોરસફૂટ ની વિશાળ જગ્યા ધરાવતી લેબોરેટરી •             અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બીજા  ૮ સેન્ટરો સાથે દર્દીઓની સેવાઓમાં સતત કાર્યરત •             ૨૫ લાખ ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ •             ૩૦૦થી વધુ ડોકટરો માટે Quality  Reports માટેનું એકમાત્ર સ્થળ •             ૩ સિનિયર પ્રખ્યાત consultant Pathologists  ની  ટીમ •             ૧૫૦થી વધુ મેડિકલ ટેકનોલોજીસ્ટ ની ટીમ •             US FDA…

કેનેડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોએ કર્યા યોગ

૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની…

યોગ બન્યો જનઆંદોલન, મતભેદો થશે દૂર : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન હાલ USAની મુલાકાતે છે. ત્યારે તેમણે શરૂઆત ત્યાંના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે મુલાકાત કરીને કરી છે. તેમજ ઘણા લોકોને…

Latest News