કોરોના

કેન્દ્ર સરકારે ચીન અને અન્ય છ દેશોના મુસાફરો માટે મુસાફરીના નિયમો બદલ્યા

દેશમાં કોરોનાના ઘટતા કેસોની વચ્ચે, કેન્દ્ર સરકારે ચીન અને અન્ય છ દેશોના મુસાફરો માટે મુસાફરીના નિયમો હળવા કર્યા છે. જો…

કોરોના બાદ આ બીમારીના જાપાનમાં ૧૫૦૦૦થી વધારે કેસ આવ્યા?!

કોરોના વાયરસની મારથી હજૂ દુનિયા બહાર નથી આવી. કોવિડ-૧૯ના મારથી અસ્ત વ્યસ્ત થયેલી અર્થવ્યવસ્થા જેમ તેમ કરીને પાટા પર આવી…

સ્વાસ્થ્ય મંત્રી, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન INCOVACC ને કરી લોન્ચ

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન INCOVACC ને લોન્ચ કરી છે.…

કોરોના બાદ ભારતમાં આ ગંભીર બીમારીનો છે ખતરો!.. આ રિપોર્ટે તો..બધાને ચોંકાવી દીધા

અમેરિકાના એક જાણીતા કેન્સર રોગ વિશેષજ્ઞએ અલર્ટ કરતા કહ્યું છે કે વૈશ્વિકરણ, વધતી અર્થવ્યવસ્થા, વસ્તી, અને બદલાતી જીવનશૈલીના કારણે ભારતે…

અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ, “કોરોનાકાળની સ્કૂલ ફીમાંથી ૧૫ ટકા વાલીઓને પરત આપો”

ગુજરાતમાં સ્કૂલો ૫૦૦૦ની ફી વધારવા માટે તનતોડ પ્રયાસો કરી રહી છે. હવે સરકારના હાથમાં આ ર્નિણય છે કે કેટલા ટકા…

ચીને પહેલીવાર સત્ય જણાવ્યું,“ચીનમાં કોરોનાને કારણે ૩૬ દિવસમાં જ હજારો લોકોના મોત”

ચીનમાં કોરોનાથી હાહાકાર મચેલો છે. ૮ ડિસેમ્બરથી લઈને ૧૨ જાન્યુઆરી વચ્ચે એટલે કે ૩૬ દિવસમાં ૬૦ હજાર લોકોના કોરોના સંક્રમણને…