ભારત

અદાણી જૂથ પર રોકાણકારોનો વિશ્વાસ છલકાયો, બોન્ડ છલોછલ ઉભરાયો

અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના રૂ. ૧,૦૦૦ કરોડના બોન્ડ ઇશ્યૂ પર રોકાણકારોનો અપાર વિશ્વાસ બુધવારે બરાબર દેખાયો. અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી…

અદાણી પાવરે 600 મેગાવોટ ક્ષમતાના વિદર્ભ પાવરનું સંપાદન આખરી કર્યું

આ સંપાદન સાથે અદાણી પાવર લિ.(APL)ની ઓપરેટિંગ ક્ષમતા 18,150 MWની થશે. APL બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ પ્રકલ્પોના મિશ્રણ દ્વારા તેના બેઝ…

ગીરગંગા પરીવાર ટ્રસ્ટના 1,11,111 જળ સંચયના કાર્યના સંકલ્પને મળશે બળ, 12 ટાટા હિટાચીનું લોકાર્પણ કરાયું

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના “જળ સંચય જન ભાગીદારીથી” ના વિચારધારાને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ…

ઉત્તર પ્રદેશના સંભલમાં લગ્ન પ્રસંગમાં માતમ, વરરાજા સહિત 8 લોકોના મોત, સમગ્ર ઘટના જાણીને ધ્રૂજી જશો

સંભલ : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં લગ્નની પાર્ટી લઈ જતી બોલેરો એસયુવી કોલેજની દિવાલ સાથે અથડાતા ૨૪ વર્ષીય વરરાજા સહિત…

ASIએ ઓડિશાના સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ છઠ્ઠી સદીમાં બંધાયેલા સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક સ્થળ તરીકે જાહેર કર્યું છે. આ શિવ…

શું હાર્ટ એટેકથી મોત પાછળ કોરોના વેક્સીન જવાબદાર છે? જાણો ICMRએ શું કહ્યું?

ICMR અને AIIMSના એક વિસ્તૃત અભ્યાસમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, યુવાનોમાં અચાનક થવાના મોતના કેસને કોવિડ 19 વેક્સિન…