ભારત
ભારતીય હવામાન વિભાગની મોટી આગાહી, બંગાળની ખાડી પર ત્રાટકશે વાવાઝોડુ
નવી દિલ્હી : બંગાળની ખાડીમાં, આગામી 23 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડુ આકાર પામવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે 20…
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ આતંકવાદી હુમલામાં 7ના મોત, ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં નહીં આવે – અમિત શાહ
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં રવિવારે સાંજે થયેલા એક મોટા આતંકવાદી હુમલામાં બડગામના એક ડૉક્ટર અને પાંચ બિન-સ્થાનિક…
દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટ બાદ NIAથી લઈને NSGએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ, મોટા ષડયંત્રની આશંકા
દિલ્હીના રોહિણીમાં થયેલા વિસ્ફોટથી રાષ્ટ્રીય રાજધાનીમાં ખળભળાટ મચી ગયો છે. આ બ્લાસ્ટ પ્રશાંત વિહારમાં CRPF સ્કૂલ પાસે થયો હતો. બ્લાસ્ટ…
CRPF સ્કૂલની બહાર થયેલા બ્લાસ્ટ બાદ આતિષિએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
નવી દિલ્હી : દિલ્હીના રોહિણી વિસ્તારમાં CRPF સ્કૂલની બહાર થયેલા બ્લાસ્ટ બાદ મુખ્યમંત્રી આતિશીએ કાયદો અને વ્યવસ્થાને લઈને ભાજપ પર…
યાત્રીગણ કૃપીયા ધ્યાન દે… રેલવેમાં ટિકિટ રિઝર્વેશન નિમયમાં કરાયા મોટા ફેરફાર
નવીદિલ્હી : દિવાળીથી છઠ સુધી સામાન્ય લોકોને વારંવાર રેલવેમાં લાંબી રાહ જોવી પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે…
ઓરછાને મળશે વૈશ્વિક ઓળખ, વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવા તૈયાર કરાયેલી ફાઈલ યુનેસ્કોએ સ્વીકારી
ભોપાલ - યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ઓરછાના ઐતિહાસિક જૂથના નામાંકન માટે મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડ દ્વારા તૈયાર કરાયેલ ડોઝિયર (સંકલિત…
શાળા-કોલેજો બંધ, ટ્રેન અને ફ્લાઈટ રદ્દ, દક્ષિણ ભારતમાં લોકડાઉન જેવી સ્થિત સર્જાતા જનજીવન ઠપ્પ
બેંગલુરુ : ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય સ્થળોએ ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કોલોનીઓથી લઈને રસ્તાઓ સુધી…
ગુજરાતના કર્મચારીઓની દિવાળી સુધરી, રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રીનો કર્મચારી હિતલક્ષી ર્નિણય-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે…
હૈદરાબાદમાં ઓટો ડ્રાઇવરે મહિલા પર દુષ્કર્મ આચરી રિક્ષામાંથી ઉતારી મૂકી
હૈદરાબાદ શહેરમાં સોફ્ટવેર કર્મચારી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. પીડિતા ઓટો દ્વારા તેના ઘરે જવા નીકળી હતી, પરંતુ ઓટો…
હિંદુઓને એક કરવા માટે ગિરિરાજ સિંહ સ્વાભિમાન યાત્રા કાઢશે
નવીદિલ્હી : બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ભાજપના કેન્દ્રીય મંત્રી અને નેતા ગિરિરાજ સિંહ, જેઓ પોતાના નિવેદનોને…
