ભારત

જમીનના બદલામાં નોકરી આપવાના મામલામાં લાલુ પ્રસાદ યાદવ પર થશે કાર્યવાહી

નવી દિલ્હી : જમીનના બદલામાં નોકરી આપવાના મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ…

કેજરીવાલને સરકારી આવાસ મળવું જોઈએ, આપ નેતા રાઘવ ચઢ્ઢાએ ECના નિયમો અપાવ્યાં

નવી દિલ્હી : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ હવે કેજરીવાલે સીએમ…

અમિત શાહે છત્તીસગઢમાં નક્સલી હિંસાના પીડિતો સાથે કરી મુલાકાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે તેમના નિવાસસ્થાને છત્તીસગઢમાં નક્સલી હિંસાના પીડિતોને મળ્યા હતા. બસ્તર શાંતિ સમિતિ વતી 55 હિંસા…

મહારાષ્ટ્રના વર્ધામાં વિશ્વકર્મા યોજનાની પ્રથમ વર્ષગાંઠે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર

કર્ણાટકની કર્ણાટકની કોંગ્રેસ સરકારે પણ ગણપતિ બાપ્પાને જેલના સળિયા પાછળ રાખ્યા. લોકો જે ગણપતિની પૂજા કરતા હતા તે મૂર્તિ પોલીસ…

કેનેડામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓનું સપનું મુશ્કેલ, કેનેડા સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી : કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે હવે કેનેડા જવું થોડું મુશ્કેલ બનશે. હકીકતમાં કેનેડાની સરકારે આ વર્ષે સ્ટુડન્ટ…

PM મોદી 21 સપ્ટેમ્બરથી 3 દિવસ અમેરિકાના પ્રવાસે, ટ્રમ્પને મળશે મોદી?

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે. તેઓ 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે. ત્યાં…