ભારત

7 દિવસમાં મહામંડલેશ્વરનું પદ ગયું, મમતા કુલકર્ણ અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને કરાયા પદભ્રષ્ટ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં કિન્નર અખાડાની અંદર થયેલા વિરોધ બાદ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે.…

27 વર્ષ બાદ કુંભમાં પતિ પત્નીનું મિલન, અઘોરીને જોતા જ મહિલાએ કર્યો પોતાનો પતિ હોવાનો દાવો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે એક અઘોરી સાધુને જોયા બાદ પરિવારે દાવો કર્યો છે કે, તે તેમના પરિવારનો સભ્ય છે, પત્નીનો…

આસામ સરકારે અમદાવાદમાં સફળ રોકાણકારોનો રોડ શો યોજ્યો, જેમાં “એડવાન્ટેજ આસામ 2.0” માટેની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો.

અમદાવાદ: જયંતા મલ્લબારુઆહ, જાહેર આરોગ્ય ઇજનેરી, આવાસ અને શહેરી બાબતોના આસામ મંત્રીએ આજે ​​અમદાવાદમાં હોટેલ તાજ સ્કાયલાઇન ખાતે રોકાણકારોના રોડ…

રાષ્ટ્રીય પર્યટન દિવસ: ઓમકારેશ્વરમાં 2027 ના અંત સુધીમાં એકાત્મ ધામની તૈયારીઓ, 2024 માં 24 લાખ પ્રવાસીઓએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના કર્યા દર્શન

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો અલગ-અલગ હોય છે. પ્રવાસન દિવસ…

Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?

ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા…

કેરળમાં મડદાઘરમાં મૂકેલી વ્યક્તિની લાશમાં થયો સળવળાટ

કેરળમાં મૃત્યુ પામેલા અને મડદાઘરમાં મૂકી દેવાયેલા વ્યક્તિને અચાનક હોશ આવી જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના કન્નૂરની…

Latest News