ભારત

ભારતીય સેનાને મળી મોટી સફળતા, જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લામાંથી દારૂગોળો અને હથિયારો મળી આવ્યા

શોપિયા : ભારતીય સુરક્ષાદળોને ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી…

જસ્ટિસ બીઆર ગવઈએ ભારતના ૫૨મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

નવી દિલ્હી : બુધવારે જસ્ટિસ ભુષણ રામક્રિષ્ના ગવઈએ ભારતના 52માં ચીફ જસ્ટિસ પદે શપથ ગ્રહણ કર્યા હતા. હવેથી તેઓ ચીફ…

પંજાબના અમૃતસરમાં ઝેરી દારુ પીધા બાદ 15 લોકોના મોત, 5ની હાલત ગંભીર

અમૃતસર : પંજાબના અમૃતસરમાં આવેલ મજીઠામાં એક મોટી ઘટના બની હતી જેમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે.…

દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો મોકો પણ નહીં આપીએ: આદમપુર બેઝ પર પીએમ મોદી

આદમપુર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આપણા વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળવા માટે IAF આદમપુરની મુલાકાત લીધી હતી. મોદીએ…

છત્તીસગઢમાં ભીષણ અકસ્માત : રાયપુર-બાલોદાબાજાર હાઈવે પર ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણમાં 13 લોકોના મોત

રાયપુર : છત્તીસગઢમાં ગઈ કાલે મોદી રાત્રે એક ભયંકર માર્ગ અકમાત સર્જાયો હતો, રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક એક…

અમે પાકિસ્તાનના ન્યુક્લિયર ઠેકાણા પર હુમલો કર્યો નથી: એર માર્શલ એકે ભારતી

નવી દિલ્હી : પહાલગામમાં હુમલા બાદ બન્ને દેશો વચ્ચે વધેલા તણાવ બાદ ભારતીય સેનાના ત્રણેય પાંખના અધિકારીઓએ મીડિયાને સંબોધન કર્યું…

Latest News