ભારત
શશિ થરૂરે કોંગ્રેસ સાથેના મતભેદોનો સ્વીકાર કર્યો, કહ્યું ‘સમય આવશે ત્યારે આંતરિક રીતે તેમને ઉઠાવીશ‘
નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે એક મોટી વાત કહેતા જણાવ્યું હતું કે, તેમના પક્ષ સાથે કેટલાક મતભેદો હોવા…
દિલ્હીમાં ટેકનિકલ ખામી સર્જાતા 180 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
નવી દિલ્હી : દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ, ૬ઈ ૨૦૦૬, ટેકનિકલ કારણોસર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાન, જેમાં…
11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા રચાયો ઇતિહાસ, યોગ સંગમ કાર્યક્રમમાં નોંધણી 4 લાખને વટાવી ગઈ
નવી દિલ્હી : સ્વાસ્થ્ય માટે એકતાના અદભુત પ્રદર્શનમાં, ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (ૈંડ્ઢરૂ) ૨૦૨૫ના મુખ્ય કાર્યક્રમ, યોગ સંગમ માટે નોંધણીઓએ…
કેદારનાથ ટ્રેક રૂટ પર પથ્થર ધસી પડતાં 2 શ્રદ્ધાળુઓના મોત, 3 ઘાયલ
દેહરાદૂન : ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા ટ્રેકિંગ રૂટ પર જંગલચટ્ટી ઘાટ નજીક બુધવારે એક ટેકરીની ટોચ પરથી પથ્થરો નીચે…
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAએ એર ઇન્ડિયાને વિમાન સલામતી અને જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું
નવી દિલ્હી : અમદાવાદમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ ઉડ્ડયન નિયમનકાર DGCA એ સોમવારે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના…
“અતુલનીય મધ્યપ્રદેશ” બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ, વર્ષ 2024 માં 13.41 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત
ગુજરાત : પ્રવાસનની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ ભારતનું એક સમૃદ્ધ અને વૈવિધ્યસભર રાજ્ય છે. તેની વિશેષતા તેની સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્મારકો, પ્રાકૃતિક…
ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 4 મહિલાઓના મોત
અમરોહા : ઉત્તર પ્રદેશમાં એક મોટી આગની ઘટના બની હતી જેમાં, અમરોહા-અતરાસી રોડ પર ખેતરોની વચ્ચે આવેલી એક મોટી ફટાકડાની…
જાણો ક્યારે શરૂ થશે વસ્તી ગણતરી, બે તબક્કામાં થશે આયોજન, કેન્દ્ર સરકારે નોટિફિકેસન જાહેર કર્યું
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સોમવાર, ૧૬ જૂનના રોજ જારી કરાયેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મુજબ, ભારત સરકારે ઔપચારિક…
પૂણેમાં મોરબી વાળી, ઈન્દ્રાયણી નદી પરનો પ્રવાસી પુલ તૂટી પડતાં 4ના મોત, અનેક ડૂબી જવાની આશંકા
પુણે : રવિવારે બપોરે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના દેહુના કુંડમાલા વિસ્તારમાં એક ભયાનક ઘટના બની હતી જ્યારે ઇન્દ્રાયણી નદી પરનો એક…
ઉત્તરાખંડમાં થયું હેલિકોપ્ટર ક્રેશમાં 6 લોકોના મોત, હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત
દેહરાદુન : રવિવારે વહેલી સવારે ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર નજીક એક દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ શ્રદ્ધાળુઓ અને પાઇલટ સહિત સાત લોકોના…
