ભારત

ભારત-પાકિસ્તાનના યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી : એસ. જયશંકર

નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે તાજેતરના ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈપણ સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. ઓપરેશન સિંદૂર…

રાજસ્થાનની શાળા દુર્ઘટનામાં ભોગ બનેલા બાળકોને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી અને સહાય અર્પણ કરી

રાજસ્થાનમાં ઝાલાવાડ જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટના બની હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૭ બાળકોનાં મોત નિપજયા હતા. મળતી વિગતો…

International Tiger Day: જાણો દુનિયામાં કેટલી છે વાઘની સંખ્યા, ક્યા દેશમાં છે સૌથી વધુ વાઘ?

International Tiger Day: આજે વિશ્વ વાઘ દિવસ છે. જે દર વર્ષે ૨૯ જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ…

અદાણી ગ્રીન એનર્જાનું નાણાકીય વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે વેચાણમાં 42%ના વધારા સાથે સતત મજબૂત નાણાકીય પ્રદર્શન

ગુજરાતના ખાવડા અને રાજસ્થાનમાં સમૃધ્ધ સંસાધનસભર સાઇટમાં નવી ક્ષમતાની તહેનાતી સાથે રીન્યુએબલ એનર્જીની અદ્યતન ટેક્નોલોજીઓના ઉપયોગના કારણે મજબૂત આવક,EBITDA અને…

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: સુપ્રીમ કોર્ટે તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે હાઈકોર્ટના ર્નિણય પર સ્ટે મૂક્યો

નવી દિલ્હી/મુંબઈ: સુપ્રીમ કોર્ટે ગુરુવારે ૨૦૦૬ ના મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટ કેસમાં તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના બોમ્બે હાઈકોર્ટના…

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરએ WFEBની 7મી ‘વર્લ્ડ સમિટ ઓન એથિક્સ એન્ડ લીડરશિપ ઇન સ્પોર્ટ્સ’માં વૈશ્વિક સંવાદનું નેતૃત્વ કર્યું 

બેંગલુરુ: તાજેતરમાં રમતગમતના ક્ષેત્રમાં રેકોર્ડ અને પરંપરા જાળવવા માટે નિયમો તોડતા નૈતિકતાવિહીન દાવપેચો ગંભીર ચિંતાનો વિષય બન્યા છે, જેના કારણે…

Latest News