ભારત

દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના ઓફિશિયલ બંગલામાં લાગેલી આગથી એક મોટા ખજાનાનો પર્દાફાશ થયો

નવી દિલ્હી : દેશની રાજધાનીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત શર્માના બંગલામાં આગ લાગ્યા બાદ,…

ચારધામની યાત્રા કરવા માંગતા ભક્તો માટે મોટા સમાચાર, ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું

હરિદ્વાર : આખા વિશ્વમાં પ્રખ્યાત એવી પવિત્ર ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ…

છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં 22 નક્સલીઓ ઠાર

બીજાપુર : છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ની ઘટના બની હતી જેમાં સુરક્ષા દળોએ…

સૌરભ રાજપૂત હત્યાકાંડ: પ્રેમી સાથે મળી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો, કટકા કર્યા અને સિમેન્ટ ઓગાળી ડ્રમમાં ભરી દીધા

મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠમાં એક એવી પત્ની છે જેણે પતિ કામ કાજ અર્થે બહારગામ જતો ત્યારે એક વ્યક્તિ સાથે…

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 5 વર્ષમાં 2150 કરોડનો ખર્ચ કર્યો, જાણો કઈ એજન્સીને કેટલા રૂપિયા ચૂકવ્યા?

અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર લગભગ ૯૬ ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે…

‘… તો કબરના ટુકડે ટુકડા કરી નાખવામાં આવશે,’ ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું

થાણે : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભિવંડીના શિવક્ષેત્ર મરાડે પાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ મંદિર (શક્તિપીઠ) ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી…

Latest News