ભારત

જેનો ડર હતો એ જ થયું… રાજા રઘુવંશી હત્યાકાંડમાં થયો મોટો ખુલાસો, પહેલા મુસ્કાન અને હવે સોનમે કર્યો કાંડ

ઇંદોરની સોનમ... જેણે 28 દિવસ પહેલા સાત ફેરા લીધા, સિંદૂર ભર્યું, વ્રત કર્યું અને પછી 20 મેના રોજ પતિ રાજા…

બેંગ્લોરની ભાગદોડમાં મૃતકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

કર્ણાટકના બેંગલોર ખાતે નાસભાગની ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. બેંગ્લોર ખાતે એક તરફ આરસીબીની જીતનો સૌને આનંદ હતો અને…

અદાણી એરપોર્ટ્સે વૃદ્ધિના આગલા તબક્કાને વેગ આપવા USD 750 મિલિયનનું વૈશ્વિક ધિરાણ મેળવ્યું

અદાણી એરપોર્ટ્સ હોઈડીંગ્સ લિ.એ નાણાકીય વર્ષ 2024-25માં 110 મિલિયન મુસાફરોની એકંદર ક્ષમતા સામે 94 મિલિયન મુસાફરોને સેવા આપી હતી, વધુમાં…

વિયેતજેટ દ્વારા મર્યાદિત સમય માટે ભારત- વિયેતનામ રુટ્સ પર રૂ. 11થી શરૂ થતાં ભાડાં લોન્ચ કર્યાં

વિયેતનામની નવા યુગની એરલાઈન વિયેતજેટ દ્વારા તેના ભારતીય પ્રવાસીઓ માટે ખાસ મર્યાદિત સમયનું પ્રમોશન ઓફર કરવામાં આવી રહ્યું છે, જેમાં…

ચારધામ યાત્રામાં ભક્તોનો અનેરો ઉત્સાહ, અત્યાર સુધીમાં 16 લાખ શ્રદ્ધાળુઓએ લીધો લાભ

દહેરાદૂન: ઉત્તરાખંડ ચારધામ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૧૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓ શ્રદ્ધા અને ભક્તિનું એક અદ્ભુત પ્રદર્શન કરી…

પુણેમાં કાયદાની વિદ્યાર્થિની શર્મિષ્ઠા પાનોલીની ઓપરેશન સિંદૂર પર પોસ્ટ કરવા બદલ ધરપકડ

ગુરુગ્રામ : પુણે લો યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની, જે ઇન્સ્ટાગ્રામ પર પ્રભાવશાળી પણ છે, તેની કોલકાતા પોલીસે કથિત રીતે કોમી ટિપ્પણીઓ…

Latest News