રેલવે મંત્રાલય દ્વારા દુનિયાની સૌથી મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રુપ સી લેવલ-1 અને લેવલ-2ની 89,409 જગ્યાનો…
પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી અને હીરાબજાર ના પ્રતિષ્ઠિત વ્યપારી નીરવ મોદી અને ગીતાંજલિ ગ્રૂપ ઓફ કંપનીના માલિક મેહુલ ચોકસી…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવીદિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા.
ગુન્હાથી બચવાનો સૌથી યોગ્ય રીત છે તેની શોધ કરવી. દિલ્હી ખાતે દિલ્હી પોલીસના 71માં સ્થાપના દિવસ પરેડને સંબોધિત કરતા કેન્દિરીય…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે. અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન…
બ્યુરો ઓફ ઇમીગ્રેશન તરફથી મળતા રાષ્ટ્રીયતા અને એરપોર્ટ પ્રમાણેના આંકડાઓના આધાર પર પર્યટન મંત્રાલય વિદેશી પ્રવાસીઓના આગમનની સાથે ઇ-પર્યટક વીઝા…
Sign in to your account