ભારત

બેન્કોની કેશવાન માટે રીઝર્વ બેંક દ્વારા જારી નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

રિઝર્વ બૅન્કે છ એપ્રિલે એક પરિપત્ર જાહેર કર્યો છે, જે મુજબ બૅન્કો દ્વારા રોકડની કરવામાં આવતી હેરફેર માટે બહારની કંપનીઓના…

પદ્માવતના આ સ્ટારને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

અનુષ્કા શર્માને પાથબ્રેકિંગ પ્રોડ્યુસર માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ ખબર આવતાની સાથે જ તેના ફેન્સ ખુબ ખુશ…

અફીણ અને કોકેઇન મોટા પ્રમાણ જપ્ત

રાજસ્થાનમાં જોધપુર એનસીબીની ટીમે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવતા ૧૯.૯૩૦ કિલોગ્રામ અફીણની ભૂકી સાથે ૫૬.૮૫૦ કેલોગ્રામ અફીણ પકડ્યું છે. એનસીબી તથા…

ઇસરો દ્વારા નેવિગેશન સેટેલાઇટ આઇઆરએનએસએસ-૧ લોંચ

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ ગુરુવારે નવા નેવિગેશન સેટેલાઇટને લેંચ કર્યો. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ધવન અંચરીક્ષ કેન્દ્રથી સવારે ચાર…

ભારતે વર્લ્ડ એક્સપો ૨૦૨૦ દુબઇની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને વર્લ્ડ એક્સપો ૨૦૨૦એ એક્ઝિબિશનમાં ભારતીય ટેન્ટ લગાવવા માટે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ…

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં રાજ્યોની અંદર માલસામાનની હેરફેર માટે ૧૫ એપ્રિલ ૨૦૧૮થી ઈ-વે બિલ પ્રણાલીનો અમલ

જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે માલ-સામાનની તમામ આંતર રાજ્ય હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી ૧ એપ્રિલ, ૨૦૧૮થી જાહેર કરી દેવામાં આવી…

Latest News