ભારત

કેરળઃ છત પર હેલિકોપ્ટર ઉતારીને લોકોને બચાવાયા

કોચીઃ કેરળમાં પુર તાંડવ મચેલું છે. ૧૦ દિવસમાં જ ૧૯૪ લોકોના મોત થઈ ચુક્યા છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે ભૂમિ…

કુલ ૭ લાખ લીટર પીવાનું પાણી લઈ ટ્રેનો રવાનાઃ કેરળમાં પીવાના પાણીની કટોકટી

કોચીઃ જળપ્રલયનો સામનો કરી રહેલા કેરળની મદદ માટે દેશભરના રાજ્યો આગળ આવ્યા છે. સંકટની આ ક્ષણમાં ભારતીય રેલવે

કોચીમાં ફસાયેલા વડોદરાના બે વિદ્યાર્થીને બચાવી લેવાયા

અમદાવાદઃ કેરળમાં સદીના સૌથી વિનાશક પૂરની કુદરતી આપદાએ મોટાપાયે તારાજી અને તબાહી સર્જી છે, ત્યારે ત્યાંના કોચી

પાકિસ્તાનમાં સિદ્ધુની હાજરીથી કોંગ્રેસની ચિંતામાં વધારો થયો

ઈસ્લામાબાદઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાની વડાપ્રધાન તરીકેની તાજપોશી કાર્યક્રમમાં પૂર્વ ભારતીય ખેલાડી

અમરનાથ દર્શન માટે ૩૦૬ શ્રદ્ધાળુની ટીમ રવાના કરાઇ

શ્રીનગર: અમરનાથ યાત્રા એક દિવસ બાદ મોકુફ રાખવામાં આવ્યા બાદ આજે ફરી શરૂ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે

કેરળ -છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી વિનાશક પુરની સ્થિતી

કોચિ:  પુરગ્રસ્ત કેરળમાં સ્થિતીમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી. વિકટ સ્થિતી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શુક્રવારે મોડી રાત્રે ૧૧

Latest News