ચેન્નાઈ: તમિળનાડુ કેબિનેટે રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ સાત અપરાધીઓનો છોડી મુકવા ભલામણ કરવાનો આજે નિર્ણય
મુંબઈ: વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૫૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
મુંબઇ: સતત છ સપ્તાહ સુધી શેરબજારમાં તેજી રહ્યા બાદ ભારતીય ઇકવીટી બેંચમાર્ક સેંસેક્સ અને નિફ્ટીમાં બ્રેકની સ્થિતિ રહી હતી.
મુંબઈ: શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૭૫૬૮૪.૩૩ કરોડનો ઘટાડો થયો છે.…
અમદાવાદ: પેટ્રોલ ડીઝલના રેકોર્ડ ગતિએ વધી રહેલા ભાવ વધારાના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધની હાંકલ
નવી દિલ્હીઃ ભાજપ પ્રમુખ અમિત શાહે કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. મુખ્ય વિરોધ પક્ષ ઉપર પ્રહાર કરતા અમિત શાહે
Sign in to your account