ભારત

પહલગામમાં આતંકી હુમલાના પગલે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સજ્જડ બંધનું એલાન

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલાના પગલે લગભગ ૩૫ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન…

જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામા મૃતકોના પરિજનોને સહાય જાહેર

શ્રીનગર : ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં મંગળવારે (૨૨ એપ્રિલ) એક ભયાનક અને ર્નિદય આતંકવાદી હુમલો થયો…

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનનું પહેલું વિવાદિત નિવેદન

ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બપોરે બૈસરન ઘાસના મેદાનોની આસપાસના ગાઢ જંગલોમાંથી બહાર આવેલા આતંકવાદીઓના એક જૂથે…

જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત અને સલામત

જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ ૫૦ યાત્રીકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર શ્રી…

ઝારખંડના બોકારોમાં 8 નક્સલીઓને ઠાર, જેમાંથી એક પર તો 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું

ઝારખંડમાં બોકારોમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કોબ્રા કમાન્ડો અને નકસલીઓ વચ્ચે ભયંકર અથડામણ થઈ. આ અથડામણમાં કોબ્રા કમાન્ડનો મોટી સફળતા…

મરાઠી ગંદા છે તો મહારાષ્ટ્રમાં કેમ આવ્યા છો? મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમાજમાં ખાણી-પીણીને લઈને વિવાદ

મુંબઈ : એક વાત સૌ કોઈ જાણે છે કે, મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં…

Latest News