ભારત

એશિયાની સૌથી મોટી સુરંગનો શિલાન્યાસ કરતાં પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના પ્રવાસે જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ આજે લેહમાં એશિયાની સૌથી મોટી…

નિશ્ચિત શરતો સાથે કાર્તિ ચિદંબરમને વિદેશ જવા માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમના પુત્ર કાર્તી ચિદંબરમને આજે કેટલીક શરતો સાથે બ્રિટન, જર્મની અને…

વૃધ્ધ, બિમાર અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને બેંકિંગ સેવાનો લાભ લેવા માટે આધારમાંથી મળી મુક્તિ

આધાર કાર્ડને મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ સહિત અન્ય સેવાઓ માટે લિંક કરવું જરૂરી છે. હાલમાં આધારની અનિવાર્યતાને લઇને સુપ્રીમ…

કર્ણાટકનો પડઘોઃ ગોવા, મણિપુર અને બિહારમાં સરકાર બનાવવા માટે દાવાઓ

કર્ણાટકમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું.…

કર્ણાટકમાં યેદિયુરપ્પાની મુખ્યમંત્રી તરીકેની શપથ વિધિ સામે કોંગ્રેસનો આજે ‘બંધારણ બચાવો દિવસ’નું આયોજન   

યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા જ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, આવતીકાલે અમે દેશભરમાં…

કર્ણાટકમાં ભારે નાટકબાજી વચ્ચે ભાજપના યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા : મોદી અને અમિત શાહની સૂચક ગેરહાજરી  

કર્ણાટકમાં ભારે નાટકબાજી પછી ભાજપના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે. આ સાથે જ ૭૫ વર્ષીય યેદિયુરપ્પા…

રાજ્યપાલે કોંગ્રેસ-જેડીએસને બોલાવ્યા નહિં તો થશે ખુની સંઘર્ષઃ ગુલામ નબી આઝાદ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ કોની સરકાર બનશે તે વાત હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કર્ણાટકમાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે સીધો…

યુ.એ.ઈ.માં ફોર્બ્સે જાહેર કરેલ યાદીમાં ૧૦૦ ભારતીય ધનિક રિટેઇલ બિઝનેસમેન તરીકે યુસુફ અલી પહેલા ક્રમે

ફોર્બ્સ મેગેઝિને આરબ દેશોમાં સફળતા મેળવનારા કુલ ૧૦૦ ભારતીય બિઝનેસમેન કે કંપની એક્ઝિક્યુટિવની  યાદી જાહેર કરી છે. આ  તમામ સફળ…

આયુર્વેદિક ગુણોથી ભરપૂર એવા ઊંટડીના દૂધની શહેરોમાં માંગ વધી

આર્યુવેદિક ગુણોથી ભરપૂર એવા ઉંટડીના દૂધની માંગ આજકાલ વધી છે. ખાસ કરીને મોટા શહેરોમાં ઉંટડીના દૂધની માંગ વધી છે. આ…

વારાણસીમાં નવો બની રહેલો ફલાયઓવર તૂટી પડતાં ૧૮ લોકોના કરુણ મોતઃ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ વળતરની જાહેરાત  

વડાપ્રધાન મોદીના મત વિસ્તાર એવા વારાણસીમાં રેલવે સ્ટેશનની પાસે નવો બની રહેલો  ફલાયઓવર તૂટી પડતાં ૧૬ લોકોનાં કરુણ મોત થયા…