વડોદરા

રક્તપિત્તના કાયમી નિર્મૂલન માટે ૨૦ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન વિશેષ અભિયાન હાથ ધરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાંથી રક્તપિત્તના કાયમી નિર્મૂલન માટે પ્રયત્નશીલ આરોગ્ય વિભાગ દ્વારા તા.૨૦ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન ૧૨ જિલ્લાઓમાં અસરકારક તપાસ અભિયાન…

મનપસંદે તમામ પડકારોની વચ્ચે ખુબ સારો દેખાવ કર્યો

અમદાવાદ :  ભારતની અગ્રણી ફ્રૂટ ડ્રિન્ક કંપની મનપસંદ બેવરેજીસ લિમિટેડ દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના અંતિમ ત્રિમાસિક ગાળામાં વડોદરામાં કંપનીનો ત્રીજા…

ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજપુરાધામના બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપુની કરી ગુરૂવંદના

ગોધરા: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્યાપ ઈશ્વર

રાજયના ૩૫ તાલુકાઓમાં નોંધનીય વરસાદ : ડભોઈમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ

રાજયમાં વરસી રહેલા વરસાદે વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૫ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરા જિલ્લાના ડભોઈ…

દાહોદ શહેરમાં સીટી બસ સુવિધા ઉપલબ્ધ કરાવાશે

દાહોદઃ ભારત સરકાર દ્રારા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત દાહોદને ૨૩ જુન, ૨૦૧૭ના રોજ સ્માર્ટ સીટી તરીકે ત્રીજા તબકકામાં જાહેર કરવામાં…

આગામી ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર જેવા કે, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા ઉપરાંત મહિસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ…