ADVERTISEMENT
ADVERTISEMENT

સુરત

Colors Gujaratiની નવીસિરીઝ ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત’ – પરંપરા સાથે સાંસ્કૃતિક ખોજનું આંતરગૂંથણ કરતો ફેમિલી ડ્રામા

કલર્સ ગુજરાતીએ ‘અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઈનમેન્ટ’ સાથે નવી ઊંચાઈ સર કરી છે. તે સ્વર્ણિમ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરામાં ઊંડાણથી મૂળિયાં ધરાવતી વાર્તાઓ લાવે છે. તે અસલપણું અને તેજસ્વિતા સાથે તેનો સમૃદ્ધ વારસો ઉજવણી કરે છે. હવે તેના નવા શો યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતના નવા પ્રોમો થકી બ્રાન્ડના વચનને ફરી સાર્થક કરતાં દર્શકોને કે (સાના શેખ) તેની માતા યમુના (અમી ત્રિવેદી) અને બા (રાગિણી શાહ)ને એકત્ર લાવતાં તેનાં મૂળના હૃદયસ્પર્શી પ્રવાસે નીકળ પડે છે. શો પરફેક્ટ ફેમિલી ડ્રામા છે અને પરિવારમાં અલગ અલગ ગતિશીલતાઓમાં ડોકિયું કરાવશે. દર્શકોને કે (સાના શેખ) અને કેશવ (રાજ અનડકટ) વચ્ચે નવું ખટ્ટામીઠા જોડાણ ફૂલતુંફાલતું જોવા મળશે. આ પ્રવાસ વટથી ગુજરાતી સામે દિલથી ગુજરાતીની હૃદયસ્પર્શી ભાવનાઓ સાથે સંમિશ્રિત પરફેક્ટ ફેમિલી ડ્રામા અને સાંસ્કૃતિક સંમિશ્રણનું વચન આપે છે. https://youtu.be/Nlp0ce4BEzw?si=EcwoFpMQ7a-XRJl3 સંસ્કૃતિ (કે)ની ભૂમિકા ભજવતી સાના શેખ કહે છે, “કે પાત્ર મારા અંગત જીવન જેવું જ છે. ખાસ કરીને તેની ગુજરાતી સંસ્કૃતિ અને માન્યતાઓમાં તેનાં મજબૂત મૂળ છે. અમારી વચ્ચે ઘણી બધી સામ્યતા છે- ક્રિયાત્મકતા,  પડકારોનો  સામનો અને જમીન પર રહીને આધુનિકતા અંગીકાર કરવી. મને વિશ્વાસ છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત એવું ઉત્તમ ફેમિલી એન્ટરટેઈનર બની રહેશે, જે ગુજરાતી પરિવારોને જોવાનું ગમશે.”

Read more

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ૪૧ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી 

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા એક સાથે ૪૧ પોલીસ ઇન્સ્પેકટરની બદલીના ઓર્ડર કર્યા...

Read more

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (SSSM) અને સુરત અનએઇડેડ સ્કૂલ એસોસિએશન (SUSA), કોન્શિયસલીપના સહયોગથી મહત્વપૂર્ણ પરિસંવાદનું આયોજન

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (SSSM) અને સુરત અનએઇડેડ સ્કૂલ એસોસિએશન (SUSA), કોન્શિયસલીપના સહયોગથી, ૧૭ ફેબ્રુઆરી...

Read more

સુરતમાં ૯૬.૪૪ લાખ લઇ બોયફ્રેન્ડ સાથે ભાગેલી મહિલા પ્રેમી સાથે ઝડપાઈ

પોલીસે મહિલા અને તેના પ્રેમીને સાસરિયામાંથી ઝડપી પાડી જેલ ભેગા કર્યાસુરત : સુરતના યુવકને પ્રેમજાળમાં...

Read more

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સુરતની SVNITનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાયો

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુઃ-દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણઃ- એન્જિનિયરિંગ અને ટેકનોલોજી...

Read more

PM નરેન્દ્ર મોદી અને CM યોગીનો અંકલેશ્વરના ભક્તોએ અનોખી રીતે આભાર વ્યક્ત કર્યો

મંદિરમાં બે દિગ્ગ્જ નેતાઓની પણ પ્રતિમાની સ્થાપના કરવામાં આવીભરૂચ : ૨૨ જાન્યુઆરીએ અભિજીત મુહૂર્તમાં ભગવાન...

Read more
Page 1 of 34 1 2 34

Categories

Categories