સૌરાષ્ટ્ર

જૂનાગઢમાં ગીરનારની લીલી પરિક્રમા શરુ

પહેલા જ દિવસે ૫૦ હજારથી વધુ ભક્તોએ પરિક્રમાના રૂટ પર એન્ટ્રી કરીજૂનાગઢ: આમ તો દેવઉઠી અગિયારસથી જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પ્રારંભ…

સાળંગપુર ધામમાં મણિપુરના ૪૮ ઋષિકુમારોએ હનુમાન દાદાના દર્શન કર્યા

બોટાદ :શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં આયોજિત વડતાલ ગાદી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર…

મુંબઈના એક હરિ ભક્ત પરિવાર દ્વારા સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાને સોનાનો હીરા જડિત મુગટ તેમજ સોનાની જનોઈ અર્પણ કરાઈ

હનુમાનજી મહારાજની સ્થાપનાને ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ બોટાદ,: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હાલ ૧૭૫ મો શતાબ્દી…

સ્વીમિંગ સહિતની પ્રવૃત્તિથી દુર રહેવું અને ફિટનેસ અંગેનું ડોક્ટરનું સેર્ટીફીકેટ સાથે લાવવું

હાર્ટ એટેકની વધતી ઘટનાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઠેર ઠેર પોસ્ટર લગાવાયારાજકોટ : ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ ખતરનાક રીતે વધી રહ્યાં…

દિવાળીના તહેવારમાં વધુ એક સારા સમાચાર :સૌરાષ્ટ્રની અગ્રણી VadaliaFoods – બોપલ,અમદાવાદમાં પ્રથમ રિટેલ સ્ટોરનું ઓપનિંગ

ટૂંકા સમયમાં 8 જેટલા રિટેલ આઉટલેટને મળેલી ભારે સફળતા બાદ કંપનીને સાઉથ બોપલ વિસ્તારમાં નવા સોપાનને પણ ભારે સફળતા મળશે…

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં ૧૫થી વધુ દુકાનોમાં આગ લાગતા લાખોનો સામાન બળીને ખાક

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોકમાં આવેલ અલગ અલગ દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. વહેલી શોપિંગ સેન્ટરમાં…

Latest News