સૌરાષ્ટ્ર

હજારો બાળકો-પરિવારોના તારણહાર કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ ભુડિયાએ શિક્ષણ માટે રૂ. ૧૫૦ કરોડના મહાદાનની જાહેરાત

આગામી ૨૫ વર્ષ સુધી કચ્છી લેવા પટેલ સમાજના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરનારી દીકરીઓનો ખર્ચ દાતા પરિવારે ઉપાડ્યો માત્ર ૧ રૂપિયો…

કોન્શિયસલીપ્સ વેલસ્પાયર : સાંદીપનિ વિદ્યાનિકેતન સેમિનારમાં ઇમોશનલ લર્નિંગમાં એક અભૂતપૂર્વ પહેલનું અનાવરણ 

પોરબંદર : સાંદીપનિ વિદ્યાનિકેતન શાળામાં 'લર્ન અનલર્ન રીલર્ન' પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન સ્ટુડન્ટ્સ વેલબિઇંગ પ્લેટફોર્મ…

જૂનાગઢમાંથી નકલી DYSP ઝડપાયો

નકલી અધિકારી બનીને ૨.૧૧ કરોડની છેતરપિંડી આચરી હતીજૂનાગઢ : જૂનાગઢમાં નકલી DYSPનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારી તરીકેનું નકલી કાર્ડ…

ધોરાજી પંથકમાં ખેડૂતોને પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો

માવઠા બાદ માર્કેટમાં શાકભાજીની આવક વધતા ભાવ ડાઉનરાજકોટ : રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને પડતા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે.પહેલા…

હર્ષ સંઘવી સફર કરતાં હતાં એ જ વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો

રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસે બની ઘટનારાજકોટ : રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો…

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે, પણ વરસાદ તો પડશે જ : અંબાલાલ પટેલ

આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી કરીઅમદાવાદ: મિચોંગ વાવાઝોડું જતુ રહ્યું છે તો હવે વરસાદ નહિ આવે એવુ ન વિચારતા.…