સૌરાષ્ટ્ર

અમરેલી જિલ્લામાં નોંધાયેલ વરસાદ

અમરેલીઃ આપત્તિ વ્યવસ્થાપન શાખા-અમરેલીના અહેવાલ મુજબ ૧૦ જુલાઇના રોજ સવારે ૭ કલાક સુધીમાં નીચે દર્શાવ્યા મુજબ વરસાદ નોંધાયો છે. મોસમનો…

સુત્રાપાડામાં આઠ ઇંચ, કોડીનારમાં સાત ઇંચ વરસાદ: રાજ્યના ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ૧૯૬ મી.મી.…

રાજકોટ ડિવીઝનથી પશ્ચિમ રેલવેના પ્રથમ ડબલ સ્ટેક ડ્વાર્ક કંટેનર સેવાનો પ્રારંભ

ભારતીય રેલવેએ ડબલ સ્ટેક ડ્વાર્ક કંટેનર સેવાનો શુભારંભ કરવામાં આવ્યો. આ ટ્રેનને ૭ જુલાઇએ પશ્ચિમ રેલવેના રાજકોટથી લીલી ઝંડી આપી…

રથયાત્રા ૨૦૧૮ : રાજ્યમાં જય રણછોડ-માખણચોરના જય નાદ સાથે નીકળશે ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રાઓ

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં જય રણછોડ- માખણચોરના જય નાદ સાથે ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળશે.…

નેશનલ હાઇવે પર આવેલી ગોંડલ ચોકડી પર ‘ફલાય ઓવર બ્રિજ’ મંજૂર

રાજકોટ શહેર નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૨૭ પોરબંદર-જેતપુર- ગોંડલ-રાજકોટ અને બામણબોરને જોડે છે. આ નેશનલ હાઇવે નં. ૨૭…

વેરાવળનાં સાગરપુત્રો ફિશીંગ જાળ ગુથવામાં માહિર

ગીર-સોમનાથ: ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગીર-સોમનાથ જિલ્લાનું મોટું પ્રદાન છે. મત્સ્ય નિકાસમાં વેરાવળનો મોટો ફાળો છે. રોજગારી સાથે આર્થિક ઉપાર્જનમાં…