સૌરાષ્ટ્ર

સુશાસનની મહેક: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ સાથે આત્મનિર્ભરતાની સફળ ઉડાન ભરી રહેલી નારીશક્તિ…

  બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે ડ્રોન ઉડાવવાની કામગીરી કરીને લાખો રૂપિયા કમાઈ…

By KhabarPatri News
- Advertisement -
Ad image

અભિનંદન ગુજરાત ! રાજ્યમાં એશિયાટિક લાયન – ગીરની શાન સિંહોની સંખ્યા ૮૯૧ થઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સિંહ સંરક્ષણ અને સંવર્ધનની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો-૨૦૦૧માં ૩૨૭થી વધીને ૨૦૨૫માં ૮૯૧…

પૂજ્ય મોરારી બાપૂની રામકથાઃ વૃદ્ધોની સેવા માટે અભૂતપૂર્વ રૂ. 60 કરોડનું દાન એકત્રિત થયું

રાજકોટઃ રાજકોટમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં વૃદ્ધોની સેવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના…

કોઇ પાર્ટી, પક્ષ અથવા મંડળ સાથે ક્યારેય જોડાયો નથીઃ સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ લઇને વિશ્વમાં એકલો ફર્યો છુંઃ પૂજ્ય મોરારી બાપુ

સત્ય, પ્રેમ અને કરૂણા રામાયણનો નિચોડ છે: પૂજ્ય મોરારી બાપુ જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂએ આજે…

પદ્મશ્રી સવજી ધોળકિયા નો સંકલ્પ 7 વર્ષે પૂરો થયો – દુધાળા ખાતે 28 મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ભારત માતા સરોવરનું લોકાર્પણ

155 કરોડ નો ખર્ચ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ 60 થી વઘારે સરોવર બનાવવામાં આવ્યા 50 ટકા ગામ અને 50…

જૂનાગઢમાં છેલ્લા ચાર કલાકમાં આઠ ઇંચ વધારે વરસાદ પડયો

જૂનાગઢ : જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું છે. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું…

World Organ Donation Day: વર્ષ 2019ની સરખામણીમાં ગત વર્ષ 2023માં અંગદાતાઓની સંખ્યામાં 128% અને અંગોના દાનમાં 176% નો વધારો જોવા મળ્યો

રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. દર વર્ષે ઓર્ગન ડોનેશન અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે 13 ઓગસ્ટર, 2024ના રોજ વર્લ્ડ ઓર્ગન…

Latest News