ગુજરાત

દાહોદ શહેરમાં સીટી બસ સુવિધા ઉપલબ્ધ કરાવાશે

દાહોદઃ ભારત સરકાર દ્રારા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત દાહોદને ૨૩ જુન, ૨૦૧૭ના રોજ સ્માર્ટ સીટી તરીકે ત્રીજા તબકકામાં જાહેર કરવામાં…

ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનો નિર્ણય, જાણો શું ફેરફારો કરવામાં આવ્યા

અમદાવાદ: એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને અમલી કરવામાં આવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી નોંધપાત્ર ફેરફાર કરવાનો સરકારે…

આખરે ધોરણ ૯થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય

અમદાવાદ:  એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને અમલી કરવામાં આવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી નોંધપાત્ર ફેરફાર કરવાનો સરકારે…

આગામી ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર જેવા કે, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા ઉપરાંત મહિસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ…

ગુજરાતના સોમનાથ અને ધોળાવીરા સહિત દેશના 15 સ્થળોને આઇકોન પર્યટન સ્થળો તરીકે વિકસિત કરાશે

પર્યટન મંત્રાલયે દેશના 12 કલસ્ટરોમાં સ્થિત 17 સ્થળોની ઓળખ કરી છે, જેને

૧.૬૦ કરોડથી વધુના ખર્ચે વર્ટિકલ ગાર્ડન બનશે

અમદાવાદ :અમદાવાદ શહેરમાં હવે વર્ટિકલ ગાર્ડન શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે. રૂટીન બાગ-બગીચા ઉપરાંત આ નવા કન્સેપ્ટથી તૈયાર થનારા વર્ટિકલ ગાર્ડન નાગરિકોમાં…

Latest News