ગુજરાત

બોપલ અને નરોડા ના રહેવાસીઓ માટે આવ્યા ખુશખબર

અમદાવાદ,  શહેરના રીંગરોડ પર શાંતિપુરા અને દહેગામ-નરોડા જંકશન પાસે બે નવા ફલાયઓવર બ્રીજ બનાવવાનું આયોજન ઔડા સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાયું છે.…

વન મહોત્સવની આજે શાનદાર ઉજવણી થશે

અમદાવાદ, ૬૯મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી તા.૨૭મી જુલાઇ-૨૦૧૮ને શુક્રવારના રોજ કચ્છ જિલ્લાના સરસપુર ગામ નજીક રૂદ્રમાતા ડેમ સાઇટ પર મુખ્યમંત્રીની…

ભૂજના રૂદ્રમાતા ડેમસાઇટ ખાતે ‘રક્ષકવન’નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે

 ૬૯મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલ ૨૭મી જુલાઇ-૨૦૧૮ને શુક્રવારના રોજ કચ્છ જિલ્લાના સરસપુર ગામ નજીક રૂદ્રમાતા ડેમ સાઇટ ઉપર મુખ્યમંત્રી…

કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધીની બસ સર્વિસ ખોટમાં

અમદાવા:, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગત ડિસેમ્બર, ૨૦૧૭થી શહેરના એસજી હાઇવે પર આવેલા કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધી શટલ સર્વિસ ખોટનો…

કિર્તીદાન સોમનાથના મંદિરમાં બરમુડો પહેરીને પહોંચી ગયા

અમદાવાદ : સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચેલા લોકગાયક કલાકાર કિર્તીદાન ગઢવી મંદિરની પૂજા વખતે બરમુડો પહેરીને વિવાદમાં ફસાયાં છે. કિર્તીદાન…

વિદેશમાં અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન

અમદાવાદ: વિદેશમાં અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે જરૂરી માર્ગદર્શન અને ઉપયોગી માહિતી પૂરી પાડવાના ઉમદા આશય સાથે અમદાવાદ શહેરમાં  તા.૩૧મી જૂલાઇના…

Latest News