ગુજરાત

ગુજરાતમાં આજથી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ અભિયાન

અમદાવાદ ; ગ્રામ વિકાસ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, દેશભરના ગામડાઓના સંખ્યાત્મક અને ગુણાત્મક મૂલ્યાંકન દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ઉત્તમ…

જમીન રિ સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શક રીતે કરાઇ છે

અમદાવાદ : રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ વિકાસની જે નૂતન ઉંચાઈ…

એસજી હાઇવે – દિવાલો ઉપર ‘હવે બંધ’ના લખાણનો વિવાદ

અમદાવાદ : ગત એપ્રિલ માસમાં એસ.જી હાઈવે પર આવેલા પે એન્ડ યુઝની દીવાલો પર ‘હવે બંધ’નું લખાણ લખવામાં આવ્યું હતું. જે…

સીપી ઓફિસ હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી ઃ ઉંડી તપાસ

અમદાવાદઃ  શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસમાં ફરજ બજાવતા અને ચાંદખેડા વિસ્તારમાં રહેતા હેડ કોન્સ્ટેબલે ગઇકાલે વહેલી સવારે

અમદાવાદ સાયબર સેલને મળેલી સફળતાઃ દિલ્હીથી ચાલતા બોગસ કોલ સેન્ટરનો અંતે પર્દાફાશ

અમદાવાદઃ  દિલ્હીમાં ફ્રોડ કોલ સેન્ટરનો પર્દાફાશ કરાયો છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતા વ્યક્તિની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવતા આ

અંગારકી સંકષ્ટ ચતુર્થીને લઇ મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

અમદાવાદઃ દરેક શુભ કાર્યની શરુઆત જેમના સ્મરણથી થાય છે તેવા વિધ્નહર્તા  ભગવાન ગણેશજીની કૃપા મેળવવાના અંગારકી સંકષ્ટ

Latest News