ગુજરાત

ઉપવાસ મડાગાંઠ : હવે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનવા તૈયાર

અમદાવાદ: હાર્દિક પટેલના સાથી મનોજ પનારાએ આજે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલમાં સંપર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ વાતચીત માટેનો માર્ગ…

કોંગ્રેસે OBC થી અનામત આપશે – વાઘાણીનો પ્રશ્ન

અમદાવાદ: પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા હવાતિયા મારતી કોંગ્રેસ હવે આવેદન પત્રો આપી…

ગુજરાત યુનિવર્સિટીમાં આજે ભરતી મેળાનું આયોજન થશે

અમદાવાદ: રાજ્યનાં રોજગારવાંચ્છુ યુવાધનને ઉત્તમ રોજગારી પ્રાપ્ત થાય અને સ્વનિર્ભર બને તેવા આશયથી માનનીય મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત,

ખેતલાઆપા ચોક દુકાનદારોને રાહત આપવા કોર્ટની સ્પષ્ટ ના

અમદાવાદ: અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલાઆપા ચોક અને આસપાસની દુકાનોને તોડી પાડવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની તજવીજને પડકારતી સ્થાનિક…

નીતિમત્તાના આધારે હાર્દિકની માંગ વાજબી છે : દિનશા પટેલ

અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૩મો દિવસ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં સામાન્ય લોકોની સાથે સાથે એક પછી એક નેતાઓ…

હાર્દિક પટેલે ફરીવાર જળત્યાગ કર્યો : સ્થિતિ વધારે જટિલ બની

અમદાવાદ: પાટીદાર સમુદાય માટે અનામત અને ખેડૂતો માટે દેવા માફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત એકબાજુ…

Latest News