ગુજરાત

આ યુગના સૌથી મોટા નેતાની ચીરવિદાયથી આપણને કદિ ન પૂરાય એવી ખોટ પડી છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ અગ્રણી અટલ બિહારી બાજપેયીજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક

પાટડી તાલુકાના વણોદમાં નવી GIDC સ્‍થપાશે : સુરેન્દ્રનગરને નવી એગ્રીકલ્ચર કોલેજ

૭૨ મા સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે ઝાલાવાડની ભૂમિ ઉપર પધારેલા મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ તેમના પ્રજાજોગ ઉદ્દબોધનમાં ઝાલાવાડવાસીઓને  સ્‍વાતંત્ર્ય પર્વની…

અમદાવાદ ખાતે પુસ્તક પ્રદર્શન અને રાહત દરે વેચાણ

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે

શહેરની રોયલ બેરલ્સ બુલેટ્સ ક્લબ દ્વારા સ્વતંત્રતા દિવસ પર બાઇક રેલી યોજાઇ

અમદાવાદઃ સમગ્ર દેશમાં 72માં સ્વાતંત્રતા દિવસની આન-બાન-સાન સાથે ઉજવણી કરવામાં આવી. અનેક સંસ્થાઓ અને સંગઠનો

સુરેન્દ્રનગરમાં રાજ્ય મહોત્સવમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઝાલાવાડની ધરતી પરથી ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી દરમિયાન  તિરંગો લહેરાવી

સરદારનગરઃ બુટલેગર રાજુ ગેંડીના પુત્ર પર ગોળીબાર થયો

અમદાવાદઃ શહેરના સરદારનગર વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના પુત્ર રવિ પર બુટલેગર મનીષ

Latest News