ગુજરાત

સુપ્રીમના ચુકાદા સામે ૧૭મીથી વકીલો દેશવ્યાપી આંદોલન પર

અમદાવાદ: કોઇપણ પ્રસંગ કે ઘટના, મુદ્દાને લઇ કોર્ટમાં હડતાળ, બહિષ્કાર અને કોર્ટ કામગીરીથી અળગા રહેવા પર પ્રતિબંધ ફરમાવતાં સુપ્રીમકોર્ટના ચુકાદાને…

ક્ષમા-યાચના મહાપર્વ સંવત્સરીની ઉજવણી

અમદાવાદ :જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વના અંતિમ દિવસે આજે ક્ષમા યાચનાના પર્વ સંવત્સરીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન જાણતા અજાણતા…

તરણેતર ખાતે મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ગામની પાસે સ્થિત તરણેતર ગામમાં પાંચાલની લોક સંસ્કૃતિને ઉજાગર કરવા સાથે સંબંધિત તરણેતર લોક મેળાની શરૂઆત…

રૂપાણીએ વડોદરામાં બડા ગણેશના દર્શન કર્યા

અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજથી વિધ્નહર્તા દેવ ગણપતિદાદાના મહોત્સવનો ગણેશ ચતુર્થીના આજના પવિત્ર દિને ભારે હર્ષોલ્લાસ અને રંગેચંગે પ્રારંભ…

નવી જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે જમીનની ફાળવણી

અમદાવાદ: ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આજે જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણ પુરૂ પાડવા અને શિક્ષણને

નવ ઔદ્યોગિક વસાહતોના નિર્માણ માટે જમીન અપાઈ

અમદાવાદ: મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને ઘરઆંગણે રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારે