ગુજરાત

ભેળસેળ કેસમાં વેપારીની છ મહિનાની સજા યથાવત રહી

અમદાવાદ:કેરીના રસમાં પ્રતિબંધિત કલર ભેળવી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાના ખાદ્ય ભેળસેળના એક ગંભીર

સુપ્રીમના ચુકાદાના વિરોધમાં રાજ્યભરમાં વકીલ આંદોલન

અમદાવાદ: કોઇપણ પ્રસંગ કે ઘટના, મુદ્દાને લઇ કોર્ટમાં હડતાળ, બહિષ્કાર અને કોર્ટ કામગીરીથી અળગા રહેવા પર પ્રતિબંધ ફરમાવતાં સુપ્રીમકોર્ટના ચુકાદાને…

વીએસ સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે સાબિત થશે- વિજય રૂપાણી

અમદાવાદ: શહેરમાં વીએસ હોસ્પિટલની બાજુમાં નવનિર્મિત હોસ્પિટલ સરદાર વલ્લભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચની આજે રાજયના  મુખ્યમંત્રી વિજય…

દરેક વ્યક્તિ દૈનિક એક કલાક શ્રમદાન કરે : વાઘાણીનું સૂચન

અમદાવાદ: ગુજરાતમાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનની આજે શરૂઆત થઈ હતી. જુદા જુદા વિસ્તારમાં

ખોખરા-કાંકરિયા ઓવરબ્રીજ પાંચ ઓકટોબરથી બંધ કરાશે

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પૂર્વના વિસ્તારમાં મહત્વના રૂટ પરની આવ-જા માટે ૫૦ વર્ષ જૂનો કાંકરિયા-ખોખરા

પીડિયાટ્રીક પરિષદનો પ્રારંભ થયો

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, નવજાત બાળકોને વ્યાપક અસરકર્તા પીડિયાટ્રીક કાર્ડિયાક