ગુજરાત

વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત દ્વારા 21 અને 22 ફેબ્રુઆરી એ TEPCON-2025 આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન

TEPCON-2025નું આયોજન ગ્રાન્ડ મરક્યુરી, ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છેગુજરાત : વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ…

સુરત પાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલે વર્ષ 2025-26 દ્વારા 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયું

સુરત મહાનગર પાલિકાના સાયન્સ સેન્ટરમાં સવારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ ૨૦૨૫-૨૬નું ડ્રાફ્ટ અને સને ૨૦૨૪-૨૫નું રિવાઈઝ્‌ડ બજેટ રજુ કયું…

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ચાર પગનો આતંક, 7 વર્ષના બાળકનો ભોગ લીધો

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દિપડા જેવા પ્રાણીઓ દ્વારા હુમલાનો વધુ એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે જેમાં, અમરેલીના પાણીયા…

ઓન ટ્રેક એજ્યુકેશન દ્વારા 500 થી વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનો માઈલસ્ટોન એચિવ કર્યો

ગુજરાત :ઓન ટ્રેક એજ્યુકેશને વિદેશી શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.  સંસ્થાએ 500 થી વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ…

વૈશાલી ફાર્મા લિમિટેડે કેસર ફાર્મા લિમિટેડમાં 51 હિસ્સો સંપાદિત કરીને બજાર ઉપસ્થિતિને મજબૂત કરી

અમદાવાદ: મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડે પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં 51 ટકા હિસ્સો…

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક સ્વર્ગસ્થ ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિની ઉજવણીએ કર્મચારીઓની રક્તદાનની પ્રતિજ્ઞા

અમદાવાદ :કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક સ્વર્ગસ્થ ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિ પર, કંપનીના કર્મચારીઓ તેમના અસાધારણ વારસાને માન આપવા માટે એકત્ર થયા હતા.…

Latest News