ગુજરાત

આર્ટ ઓફ લિવિંગના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર કરશે ગુજરાતનો પ્રવાસ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદઃ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર 31 ઓક્ટોબરથી 04 નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન…

પદ્મશ્રી સવજી ધોળકિયા નો સંકલ્પ 7 વર્ષે પૂરો થયો – દુધાળા ખાતે 28 મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ભારત માતા સરોવરનું લોકાર્પણ

155 કરોડ નો ખર્ચ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ 60 થી વઘારે સરોવર બનાવવામાં આવ્યા 50 ટકા ગામ અને 50…

અમદાવાદમાં 50 જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ ઝડપાયા

અમદાવાદ : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચને…

દિવાળીના તહેવારમાં ભેળસેળિયા તત્વો સક્રિય, તમારા ઘરમાં તો નથીને બનાવટી ઘી

મહેસાણા : કડીના બુડાસણમાં 10 દિવસમાં બનાવટી ઘીની બીજી ફેક્ટરી પકડાઈ છે દિવાળીના તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેલશેળ કરતા લેભાગુ…

સોમનાથ બુલડોઝરની કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

નવી દિલ્હી : ગુજરાતના ગીર સોમનાથ બુલડોઝર એક્શન કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોચ્ચ…

પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા કરશે

રાજકોટ : પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા યોજશે. આ કથાનો ઉદ્દેશ્ય વૃદ્ધોના કલ્યાણ તથા…