ગુજરાત

૧૬મીથી ગીરને પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ કરી દેવાશે

  અમદાવાદ : જૂનાગઢના કેર સેન્ટરમાં બીમાર સિંહની સારવાર બાદ તાજેતરમાં જ રસીકરણ કરાયા બાદ સિંહને દેવળિયા

પોરબંદર : પાક નિષ્ફળ જતાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો

અમદાવાદ : ખેડૂતોની આવકો બમણી કરવાના સરકારી દાવાઓ વચ્ચે રાજયમાં ખેડૂતોના આપઘાતની ઘટનાઓમાં સતત વધારો

નવરાત્રિ : ફળો અને ફુલના ભાવોમાં નોંધપાત્ર ઉછાળા

અમદાવાદ:  નવરાત્રીનું પર્વ શરૂ થતાંની સાથે જ નગરજનોની માંગ વધતાં ફળ અને ફૂલના ભાવમાં નોંધપાત્ર ઉછાળા સાથે વધારો

૮૦૦૦ કરોડના કાંડ સંદર્ભમાં સીબીઆઇ દ્વારા તપાસનો દોર

અમદાવાદ :  વડોદરાની સ્ટર્લિગ ગ્રુપ ઓફ કંપનીઝ અને ડાયમંડ પાવર ગ્રુપ ઓફ કંપનીની વધુ તપાસ માટે દિલ્હી સી.બી.આઈ.ની

નવરાત્રિ : ફુડસ્ટોલ ઉપર ઉંડી તપાસ, નમૂના લેવામાં આવ્યા

અમદાવાદ : અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા નવરાત્રિ ઉત્સવ દરમ્યાન વિવિધ રાસ-ગરબાના સ્થળો,

કિલર સ્વાઇન ફ્લુનો કેર હજુ જારી : વધુ ત્રણ દર્દીઓના મોત

અમદાવાદ  : સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. સ્વાઇન ફ્લુનો કાળોકેર યથાવત રીતે જારી રહ્યો છે. આજે

Latest News