ગુજરાત

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો, ઓનલાઇન સેવાઓને મળશે વેગ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે કરોડો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓને અંબાજી મંદિર ખાતે વિવિધ યાત્રિકલક્ષી સુવિધાઓ…

રેલ્વેએ અત્યાધુનિક ઓપરેશન્સ કમાન્ડ સેન્ટર અને ન્યૂ સાણંદ કનેક્ટિવિટીનું પ્રદર્શન કર્યું

અમદાવાદ: રેલ્વે મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના ઉપક્રમ, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL) એ તેના અમદાવાદ યુનિટ હેઠળના…

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા અને નેત્રંગમાં અદિવાસી દિવસ ઉજવણી થઈ

આદિવાસી સમુદાય અને પ્રકૃતિ વચ્ચેના અભિન્ન સંબંધને પ્રસ્તુત કરતા 'સીમાડા પૂજન' ‘પ્રકૃતિ પૂજન’ વિધીથી અને ધરતી વંદનાથી ઉજવણીની શરૂઆત કરી…

એક રાખી દેશ કે જવાનો કે નામ, આંગણવાડીની બહેનોએ સાડા ત્રણ લાખથી વધુ રાખડીઓ જવાનો માટે મોકલી

ગાંધીનગર : દેશની સરહદોની દિવસ રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધન અવસરે ગુજરાતની બહેનો દ્વારા રક્ષાના…

ગૌતમ અદાણીનું IIM લખનૌમાં ભારતના ભાવિ નિર્માતાઓને પ્રેરક સંબોધન

ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું પાવરહાઉસ બનશે: ગૌતમ અદાણી વડોદરા: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લખનૌ (IIML) ખાતે ઉદ્યોગપતિ ગૌતમ…

જેણે ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવ્યો તે મેડમ કામાના પરિવારના વંશજાે ગુજરાતમાં જ રહે છે

સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સૌને એ વાત તો ખબર…

Latest News