ગુજરાત

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત ૦૬ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં ત્રીજા ક્રમે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. ૦૪ જૂન થી ૧૮ ઓગષ્ટ-૨૦૨૫…

ગોતામાં પ્રિ-નવરાત્રિના ભવ્ય સેલિબ્રેશન ‘ગરબા ગ્રુવ 2025’નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ: ગોતા ખાતે આવેલા સહાના બેન્ક્વેટ હોલમાં પ્રિ-નવરાત્રિના ભવ્ય સેલિબ્રેશન 'ગરબા ગ્રુવ 2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક…

પીર પરાઈ ફાઉન્ડેશન અને પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંગીતમય ભજન સંધ્યામાં વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો

અમદાવાદ: પીર પરાઈ ફાઉન્ડેશન અને પરિવર્તન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે, સ્વતંત્રતા દિવસ અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની પૂર્વસંધ્યાએ પૂરા ભક્તિભાવ સાથે…

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન

સોમવારે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના પ્રેરક ભાષણમાં ગૌતમ અદાણીએ ભારતની યુવા પેઢીને "બીજી પેઢીના સ્વતંત્રતા સંગ્રામ"માં ઉતરવાનું આહ્વાન કર્યું…

હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની કરવામાં આવી ઉજવણી

હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્યાતિભવ્ય ઉજવણી ૧૬મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી. માંજલપુર ઈવા મોલ…

ગર્ભધારણમાં નથી મળતી સફળતા? તો ફક્ત એગ અને સ્પર્મ નહીં, આ પરિબળો પણ કરે છે અસર, જાણો શું કહે છે ડોક્ટર વિવેક કક્કડ

ઇન્ફર્ટિલિટી વિશે વિચારતી વખતે આપણે મોટે ભાગે જૈવિક પાસાંઓ (બાયોલોજિકલ) જ વિચારીએ છીએ, જેમ કે એગ, સ્પર્મ અથવા ગર્ભધારણની પ્રક્રિયા.…