ગુજરાત

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા ખાતે હવન અને સુંદરકાંડનું કરાશે આયોજન

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા અમદાવાદના સ્થાપક ડો. પ્રવીણભાઈ ગર્ગ દ્વારા જણાવામાં આવ્યું છે કે રવિવારે તા. ૧૯ ઓક્ટોબર…

ગુજરાતમાં સૌપ્રથમવાર આયોજિત થનારા પ્લસ સાઇઝ મેગા ફેશન શોના આયોજન કરવામાં આવ્યું

આજના સમયમાં જ્યારે ફેશન અને મનોરંજનના ક્ષેત્રમાં વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે ત્યારે ઘણા પ્રકારના ફેશન શોના આયોજન અલગ…

જેસલમેર બસ દુર્ઘટના માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગત દિવસે રાજસ્થાનના જેસલમેર નજીક બસમાં આગ લાગી હતી અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૨૦ લોકો જીવતા સળગી ગયા…

અનિલ શાહની સર્જનાત્મકતાના 50 વર્ષની ઉલ્લાસભેર ઉજવણી : અમદાવાદની ગુફા ખાતે “ધ ગોલ્ડન જર્ની” પ્રદર્શનનું આયોજન

અમદાવાદ : જાણીતા પીઢ કલાકાર અનિલ શાહે તેમના કલાત્મક પ્રવાસની અડધી સદીની ઉજવણી કરવા 14 થી 19 ઓક્ટોબર સુધી અમદાવાદની…

સેવા કાર્યોના અભ્યાસ કરવા માટે લાયન્સ ઇન્ટરનેશનલના ટોચના નેતાઓ અમદાવાદની મુલાકાતે

અમદાવાદ : લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના એક્ઝિક્યુટિવ ઓફિસર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું એક પ્રતિનિધિમંડળ, 14 થી 17 ઓક્ટોબર દરમિયાન અમદાવાદની મુલાકાતે…

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં 3 માળની ઇમારત ધરાશાયી, 1નું મોત

ભાવનગરમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના સામે આવી રહી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે…

Latest News