ગુજરાત

આધ્યાત્મિક વર્ષાયોગ 2025 ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત પરિસરમાં દશલક્ષણ ધર્મ દરમિયાન એક વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

આધ્યાત્મિક વર્ષાયોગ 2025 ગુજરાત યુનિવર્સિટી ના પ્રાકૃત પરિસરમાં દશલક્ષણ ધર્મ (પર્યુષણ) દરમિયાન એક વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

WEONE Entertainers અમદાવાદમાં ‘સુવર્ણ નવરાત્રિ – 2025’ની ઉજવણીની જાહેરાત કરી

અમદાવાદ : સુરતમાં વર્ષો સુધી ગરબાના શોખીનો માટે જાદુઈ પળોનું નિર્માણ કર્યા બાદ, WEONE Entertainers અમદાવાદમાં 'સુવર્ણ નવરાત્રિ - 2025'…

ખેલૈયાઓ માટે ખુશ ખબર ! ક્લોઝ્ડ AC ડોમ કોન્સેપ્ટ સાથે ઇન્ડોર નવરાત્રીનો અનુભવ આપવા ‘મેજિક’ ઓફ સુવર્ણ નવરાત્રી 2025′ તૈયાર

સુરતમાં વર્ષો સુધી ગરબાના શોખીનો માટે જાદુઈ પળોનું નિર્માણ કર્યા બાદ, WEONE Entertainers અમદાવાદમાં 'સુવર્ણ નવરાત્રિ - 2025' સાથે પ્રવેશની…

વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ (VGRC) ગુજરાતના હરિત ઊર્જાના નેતૃત્વને ઉજાગર કરશે

વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ (GW) રિન્યુએબલ એનર્જી એટલે કે નવીનીકરણીય ઊર્જા સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાના ગુજરાતના મજબૂત વિઝન અને…

ગુજરાતમાં કરવામાં આવશે ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી, યોજાશે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમો

ભારતના ખેલકૂદ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદે ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં…

નવસારીમાં ગણપતિની મૂર્તિ લઈને આવતા સર્જાઈ દુર્ઘટના, 7 લોકોને લાગ્યો કરંટ

નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગણપતિ મહોત્સવને લઈને મૂર્તિ લઈને આવતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ મૂર્તિ લઈ જતી…

Latest News