ગુજરાત

ડાકોર સંકુળ-આસપાસના ક્ષેત્રોને છાવણીમાં ફેરવાયા

અમદાવાદ : હોળીના પર્વ પર  કોઇ પણ  અનિચ્છનીય  ઘટનાને રોકવા માટે યાત્રાધામ ડાકોરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી

ડાકોર : લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે

અમદાવાદ: ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં જાણીતા વિશ્વપ્રસિદ્ધ રણછોડરાયના મંદિરમાં પુનમના દિવસે આવતીકાલે

અમરેલી : કોંગ્રેસના ૧૫૦ સભ્યોએ રાજીનામા આપ્યા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાં વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં ફરી એકવાર ગાબડું પડ્‌યું છે. સાવરકુંડલા

ભાજપમાં નારાજ લોકો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

અમદાવાદ : કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ આજે રાજકોટ મુલાકાતે હતો તે દરમ્યાન તેણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ૧૬ દિનમાં ૧૬૬ કેસ થયા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની

ગુજરાત : સ્વાઈન ફ્લુથી વધુ ૩ દર્દીના થયેલ મોત

અમદાવાદ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતા

Latest News