ગુજરાત

સોની સબ પર વાગલે પરિવારનું અમદાવાદમાં આગમન!કલાકારો માટે આ મુલાકાત આટલી વિશેષ કેમ છે? ટૂંક સમયમાં જ જાણો!

એક લોકપ્રિય ઉક્તિ એવી છે કે “જ્યાં પરિવાર હોય ત્યાં પ્રેમ હોય છે.” અને જો આપણું મન ભરપૂર હાસ્ય, ઉષ્મા…

ગાંધીનગરમાં ડેરાના ભક્તો એકઠા થયા, ડેરા સચ્ચા સૌદાના આધ્યાત્મિક સ્થાપના દિવસની ઉજવણી કરી

ડેરા સચ્ચા સૌદાનો આધ્યાત્મિક સ્થાપના દિવસ રવિવારે ગાંધી નગરમાં ગુજરાતના તમામ ડેરા ભક્તો દ્વારા આદર અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો…

અદ્યતન સુવિધાઓથી સજ્જ બ્રેઈનકેર હોસ્પિટલનો અમદાવાદમાં શુભારંભ

અમદાવાદ ખાતે બ્રેઈનકેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, તથા દર્દીઓને સારવાર મળી શકે તે…

અક્ષરધામ ખાતે ભારતની પ્રથમ પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન થયું

ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સંકુલમાં સોમવારે ભારતની પ્રથમ પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વીજળીના પરંપરાગત સ્ત્રોતો પર…

એયુ સ્મોલ ફાઇનાન્સ બૅન્કે ગુજરાતમાં તેનો વ્યાપ વિસ્તાર્યો,

અમદાવાદ : સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બૅન્ક અને ભારતમાં સૌથી ઝડપથી વિકસતી રિટેલ બેંકોમાંની એક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આજે…

ગુજરાતને તેનું નવું પ્રવાસી આકર્ષણ 108 ફૂટ હનુમાનજી, મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું

એપ્રિલ 2022, ગુજરાત: 2008માં ઉદ્યોગપતિ નિખિલ નંદા દ્વારા ભગવાન હનુમાન જી માટે ચાર ધામ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જે…

Latest News