અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત દિવસ નિમિત્તે રિલાયન્સ…
ગુજરાત સ્થાપના દિને સાતમા પગાર પંચનો લાભ મેળવતા ૯.૩૮ લાખ કર્મચારીઓ-પેન્શનર્સ સરકાર તરફથી અનોખી ભેટ રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના…
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદમાં છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. હવે…
અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી છે. જાહેરસભા શાસ્ત્રીમેદાનમાં…
ઠાસરા પોલીસના માણસો ઠાસરા તાલુકાના ખડગોધરા ગામની સીમમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સફેદ કલરની ઓલ્ટો ગાડી જેના આગળના ભાગે નંબર…
સુરતમાં સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨ અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે. રાજ્યમાં…
Sign in to your account