ગુજરાત

ભારતની સૌપ્રથમ કોંક્રીટ શોપ અમદાવાદમાં શરૂ કરવામાં આવી

કોંક્રિટ અન્ય બિલ્ડિંગ મટિરિયલ કરતાં વધુ સમય સુધી ઉભું  રહી શકે છે. તે ઘણા કિસ્સાઓમાં સદીઓ સુધી ચાલવા માટે રચાયેલ…

સોમનાથમાંથી હવે કોઈ ભક્ત ભૂખ્યું નહિ જાય

દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ નમાવવા આવનાર કોઈપણ ભક્ત હવે પ્રભાસ તીર્થમાંથી ભૂખ્યા પેટે નહિ જાય. સોમનાથ ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો…

ગાંધીનગરના નાંદોલના ઔષધવનમાંથી ૬ ચંદનના વૃક્ષો ચોર કાપીને લઈ ગયાં

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ચંદન ચોર સક્રિય થઈને આરક્ષિત ચંદનના વૃક્ષો કાપી ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ રહ્યા છે. હમણાં ગયા…

અમદાવાદમાં પાર્ટી આપવાની ના પાડનાર મિત્રએ મિત્રને ચપ્પુ માર્યું

દેશ સહિત ગુજરાતમાં શું થઈ રહ્યુ છે લોકો નાની નાની બાબતમાં એટલા બધા ક્રોધમાં આવી જાય છે કે તેમને પોતાને…

૪ થી ૧૮ જુલાઈએ ગીર સોમનાથમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમ્યાન થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે ગીર-સોમનાથમાં ૪ થી…

‘શામ એ નઝમ- લાઇવ ઇન કોન્સર્ટ’ ખાતે ગઝલકાર નૌશાદ અને ડૉ. મિત્તાલી નાગ દ્વારા મંત્રમુગ્ધ કરતી નઝમ અને ગઝલની પ્રસ્તુતિ કરાઇ

26 જુનની સાંજ અમદાવાદ માટે એક સુરીલી સાંજ બની રહી. જ્યાં ‘શામ એ નઝમ’ લાઇવ ઇન કોન્સર્ટ ખાતે જાણીતા ગઝલકાર…

Latest News