ગુજરાત

રાહુલ ગાંધી ૧૦ મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે

ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના આંટાફેર વધ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયાં છે. વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશ સહિતના…

કાળઝાળ ગરમીને લીધે યુનિવર્સિટીની પરીક્ષાના તારીખમાં ફેરફાર કરવાની માંગ

અમદાવાદમાં અત્યારે ગરમી ૪૪ ડિગ્રી પહોંચી છે, ત્યારે આગામી ૧૦મી મેથી લૉ અને અન્ય વિધાશાખાની પરીક્ષા શરૂ થવાની છેય ત્યારે…

શહેરની મધ્યમાં અત્યાધુનિક સુવિધા ધરાવતી આઇકોનીક ૧૦૧૦ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલનો શુભારંભ

અમદાવાદ શહેર ની મધ્ય માં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ૬૫ બેડ ની મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ, આઇકોનીક ૧૦૧૦ હોસ્પિટલ નો શુભારંભ રાજ્યના…

શ્રી સંજય પરીખ મેમોરિયલ ટ્રસ્ટ  ગુજરાત સ્થાપના દિવસ      

 1 મે,1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઇ હતી. પહેલી મે 2022 ના રોજ સાનિધ્ય 2 બંગ્લોઝ  આનંદનગર માં 6:30 કલાકે કાર્યક્રમ આયોજિત કરવામાં આવી . મિલન પરીખ અને સોસાયટી ના સભ્યો દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી  કરવામાં આવી .આ કાર્યક્રમ માં  પુરુષોત્તમ રૂપાલા (યુનિયન કેબિનેટ મિનિસ્ટર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી), દેવુસિંહ ચૌહાણ (મિનિસ્ટર ઓફ સ્ટેટ કૉમ્યૂનિકેશન ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા) દિપસિંહ રાઠોડ (મેમ્બર ઓફ લોકસભા), નીમાબેન આચાર્ય (સ્પીકર ગુજરાત લેજેસ્લેટિવ એસેમ્બલી) અને ડો.નુમાલ મોમીન ( ડેપ્યુટી સ્પીકર ,આસામ લેજેસ્લેટિવ એસેમ્બલી) મહાનુભાવો ઉપસ્થિતમાં ભવ્ય ઉજવણી કરી .    કાર્યક્રમના આયોજન અંગે સંજય મેમોરિયલ ટ્રસ્ટ ના ચેરમેન,મિલન પરીખકે કહ્યું, કે દિવાળી , હોળીની જેમ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પણ બધા ગુજરાતના લોકોએ કરવી જોઈએ. ગુજરાતી હોવાનું બધા ને ગર્વ હોવું જોઈએ. ગુજરાતની અસ્મિતા અને ભવ્યતા ને ઉજાગર કરવી આપણી સહું ની ફરજ છે. આયોજીત કાર્યક્રમ માં ગરબા ગ્રુપ , આદિવાસી નૃત્ય અને કવિ દ્વારા ગુજરાત નું સંબોધન કરવામાં આવ્યુ .વાંસળીવાદક નું લાઈવ પર્ફોમન્સ .સાથે એક એનજીઓ નું પણ ઉદઘાટન ડો. ધ્વનિ પરીખ દ્વારા કરવામાં આવ્યું..  

સમૂહ લગ્નોત્સવ: ગાંધીનગર  જીલ્લાના  ઠાકોર  સમાજના  આગેવાનો  અને  મોભીઓ ધ્વરા આયોજિત  સમૂહ લગ્નોત્સવ 30 ગરીબ અને અનાથ નવયુગલો પ્રભુતા પગલાં માંડશે

ગાંધીનગર  જીલ્લાના  ઠાકોર  સમાજના  આગેવાનો  અને  મોભીઓ  ધ્વરા   સમાજનો સમૂહ લગ્નોત્સવ  વૈશાખ સુદ અખાત્રીજના રોજ તા. ૦૩.૦૫.૨૦૨૨ના રોજ  ઉનાવા ઠાકોરતરયોજ વાસ ખાતે યોજાશે જેમાં 30 ગરીબ અને અનાથ નવદંપત્તિઓએ સમાજના રિત રિવાજો મુજબ પ્રભુતામાં પગલાં માંડશે . સમાજની વિભાવનાને ઉજાગર કરવા દરેક સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને દાતાઓ દ્વારા સમૂહલગ્નનાં આયોજન કરી સમાજના જરૂરિયાતમંદ પરિવારને એક તાંતણે બાંધવાનું પ્રસંસનિય કાયૅ કરી રહ્યા છે. ત્યારે મંગળવારના રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર ઠાકોર સેના અને ગાંધીનગર તાલુકા ધ્વરા આયોજિત  પ્રથમ  સમૂહ લગ્નોત્સવ યોજાશે . આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ગોસ્વામી મહંતશ્રી ધનગિરી બાપુ - દેવરાજધામ , પરમ પૂજ્ય ભક્ત  શ્રી શંકરભાઇ કરશનભાઈ રબારી , પરમ પૂજ્ય સાધ્વી ગીતાદેવજી વાત્સલ્ય  નવદંપત્તિઓને રૂડા આશીર્વાદ આપશે આ ઉપરાંત માનનીય  કેન્દ્રીય સંચાર રાજયમંત્રી  દેવુસિંહ  ચૌહાણ,  ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ  અલ્પેશજી ઠાકોર , ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ અને પૂર્વ અન્ન અને પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડિયા વગેરે જેવા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહશે. સમૂહ લગ્નોત્સવમાં અભિવૃદ્ધિ કરવા માટે ભીખુદાન ગઢવી ,હર્ષદ ઠાકોર ,વિજય દેલવાડ , ધવલ બારોટ તથા મમતા સોની જેવા કલાકારો ઉપસ્થિત રહશે.

ગુજરાતના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની ડાયનામિક વુમેન આંત્રપ્રિન્યોરર્સને ‘ધ રિયલ વુમન એવોર્ડ’થી સન્માનિત કરાઇ

શનિવારે અમદાવાદની નોવોટેલ હોટેલમાં એક ભવ્ય સમારંભમાં "ધ રિયલ વુમન એવોર્ડ્સ" ની ત્રીજી સિઝનમાં ગુજરાતના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની 25 જેટલી પાવર…