ગુજરાત

નવા સચિવાલય, ગાંધીનગર ખાતે ‘અન્યના ઘરમાં અજવાળું પાથરીએ’ થીમ સાથે નવરાત્રી ઉત્સવનું આયોજન કરાયું

નવા સચિવાલય-ગાંધીનગર ખાતે આજે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઉપક્રમે માનવીય અભિગમ દાખવીને ‘અન્યના ઘરમાં અજવાળું પાથરીએ’ થીમ…

બંગાળ કલ્ચરલ એસોસિયેશન દ્વારા 88મી કાલીબારી દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરાયું

અમદાવાદ: અયોધ્યા ગ્રુપના સમીર શુક્લાએ તાજેતરમાં કાલીબારી દુર્ગા પૂજાની મુલાકાત લીધી હતી અને આ શુભ ઉજવણીના દૈવી જોડાણ પર પોતાના…

સંજય દત્તની હાજરીમાં અદાણી રિયલ્ટીના બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ દ્વારા ફોક ફ્યુઝન ગરબા સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ: રવિવારે અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના હજારો સભ્યો, મહેમાનો અને ગરબા પ્રેમીઓ ફોક ફ્યુઝન ગરબા 2025માં…

સખત મહેનત અને પ્રામાણિકતાથી અવરોધો પાર કરો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે પ્રેરક ઉદબોધન

AVMના મફત, મૂલ્યો-આધારિત શિક્ષણના અનોખા મોડેલની પ્રશંસા કરતા  આચાર્ય દેવવ્રતે અદાણી ફાઉન્ડેશનની પ્રશંસા કરી કે તેઓ ગરીબ બાળકોને IIT અને…

નવરાત્રિના પાંચમા નોરતે વેશભૂષા કાર્યક્રમ, અમદાવાદ બોપલ સ્થિત ફ્લોરા આઈરીશ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

આપણા વિવિધ તહેવારોમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ભકિત, શક્તિ અને આનંદનું સ્વરૂપ એટલે નવલા નોરતા. આજે પણ અનેક જગ્યાએ પ્રાચીન…

વરસાદ હજુ ગયો નથી, ગુજરાત માથે મોટી ઘાત, આગામી બે દિવસ વસાદ ભુક્કા કાઢે એવી આગાહી

અમદાવાદ: ખેડૂતો અને ખેલૈયા માટે માઠા સમાચાર છે. કેમ કે રાજ્યમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું…

Latest News