ગુજરાત

અંબાજી મંદિરમાં પ્રસાદમાં ફરાળી ચિક્કી પણ મળશે

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજીમાં દેશ-વિદેશથી માઈભક્તો દર્શન કરવા આવે છે. કોઈપણ દેવસ્થાનમાં દર્શન કર્યા બાદ ત્યાંના પ્રસાદનું પણ અનેરું મહત્વ…

અમદાવાદીઓ માટે AMTS દ્વારા ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે ખાસ ર્નિણય કરાયો છે. શ્રાવણ માસમાં AMTS દ્વારા અમદાવાદીઓ માટે ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન…

એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટનું ઉદ્ઘાટન ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું

ગાંધીનગર: એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટને ઔપચારિક રીતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા માનનીય કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી…

સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું

અમદાવાદમાં આગામી ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલ ફેઝ ૧ના થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.…

અરવિંદ કેજરીવાલ હાલ મિશન ગુજરાત માટે તૈયારી શરૂ કરી દીધી છે

આમ આદમી પાર્ટીએ મિશન ગુજરાતવિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે તૈયારી કરી લીધી છે. અરવિંદ કેજરીવાલ પોતે આ માટે આગેવાની કરી રહ્યા…

નખત્રાણાના ઋષિ ડુંગરની પર્વતમાળા વર્ષા ઋતુમાં નયનરમ્ય બની

ભુજ-નખત્રાણા ધોરીમાર્ગ પર આવતા પ્રસિદ્ધ દેવપર યક્ષથી માત્ર ૩ કિલોમીટર દૂર સાયરા ગામ નજીકના ભીખુ ઋષિ ડુંગર અહીં સ્થાપિત સાયરી…