ગુજરાત

વિશ્વ ઉમિયાધામ ખાતે મુખ્યમંત્રીના હસ્તે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું 'સોનાની હાટડી' પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં પાટડીના રાજવી…

અદાણી ગ્રુપે ₹ 74,945 કરોડનો કર ભર્યો

અદાણી સમૂહે તેની સાત કંપનીઓની વેબસાઇટ પર 'બેઝિસ ઓફ પ્રિપેરેશન એન્ડ એપ્રોચ ટુ ટેક્સ' નામનો એક દસ્તાવેજ પણ પ્રકાશિત કર્યો…

નાગરિકો ઉનાળા વેકેશનની મજા માણી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા સુચારુ આયોજન, 8 લાખથી વધુ મુસાફરોને મળ્યો લાભ

ઉનાળુ વેકેશન 2025માં એસ.ટી નિગમ દ્વારા 2780 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી, 8 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો પ્રવાસીઓને રાજ્યના મુખ્ય…

અદાણી એરપોર્ટ્સે વૃદ્ધિના આગલા તબક્કાને વેગ આપવા USD 750 મિલિયનનું વૈશ્વિક ધિરાણ મેળવ્યું

અદાણી એરપોર્ટ્સ હોઈડીંગ્સ લિ.એ નાણાકીય વર્ષ 2024-25માં 110 મિલિયન મુસાફરોની એકંદર ક્ષમતા સામે 94 મિલિયન મુસાફરોને સેવા આપી હતી, વધુમાં…

પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલ : ‘એગ્રો ફોરેસ્ટ્રી’ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૪૫,૯૩૯ હેક્ટરમાં ખેડૂતલક્ષી વાવેતર

પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રે રાજ્યની સિદ્ધિઓ:  વન બહારના વિસ્તારોમાં ૧,૧૪૩ ચો.કિ.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને …

કેન્સર પિડિત મહિલાની કાકા બા હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી, મળ્યું નવજીવન

સુરત: નાણાકીય બોજ વિના આરોગ્યસંભાળ પ્રદાન કરતા ભરૂચના હાંસોટ તાલુકામાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા સંચાલિત ચેરિટેબલ હોસ્પિટલ, કાકાબા હોસ્પિટલ ખાતે આયુષ્માન…