ગુજરાત

સિનેમેરા દ્વારા અમદાવાદમાં વન સ્ટોપ મોટરસ્પોર્ટ્સ હબ ‘એરડાઝ સ્પીડવે’નો પ્રારંભ

સિનેમેરા ટીમ દ્વારા સંચાલિત ‘એરડાઝ સ્પીડવે’નો ટ્રેકને 24 જાન્યુઆરી, 2023ના રોજ વિધિવિત રીતે ખુલ્લો મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આ…

દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન માનવતાની સેવામાં 50 વર્ષ પૂર્ણ કર્યા

દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન અમદાવાદ સ્થિત અસારવા સિવિલ હોસ્પિટલ અને નજીકની સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓને સસ્તા દરે રહેવાની…

આશુતોષ મહારાજજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ દિવ્ય જ્યોતિ જાગ્રતિ સંસ્થાન દ્વારા ન્યુ ચાંદખેડા, અમદાવાદ ખાતે ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે

અમદાવાદ ખાતે ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ દિવ્ય જ્યોતિ જાગ્રતિ સંસ્થાન દ્વારા 17મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરી દરમિયાન હીરાધન…

સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી પ્રજામાં વર તારો જોવાની પરંપરા આજે પણ છે તેઓ દેવ ચકલીની પૂજા કરી ને ઉડાડવામાં આવે છે

ઉતરાયણ ના પરવે આપણે પુણ્ય દાન તો કરીએ છીએ તેવી રીતે જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ દિવસે દેવ ચકલી ને ઉડાડવાની…

અમદાવાદમાં ચાની કીટલીઓ પર AMCની ટીમો કરશે તપાસ, પેપર કપ મળશે તો કરાશે દંડની કાર્યવાહી

અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરના સફાઈ અને ગંદકી મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. ત્યારબાદ હવે શહેરમાં આવેલા ચાની કીટલીઓ અને દુકાનો…

સુરતમાં નાનપુરામાં સંતાનોને આજીવન રાખવા કહીને ક્લાર્કનો પરિણીતા પર બળાત્કાર

નાનપુરા ખાતે બહુમાળીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા કર્મચારીએ નાનપુરાની પરિણીતાને લગ્ન અને બાળકોને આજીવન સાથે રાખવાની લાલચ આપી શારીરિક સંબંધ…

Latest News